શોધખોળ કરો

World Cup 2023: સૂર્યકુમારને લઈને રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન, શું વર્લ્ડ કપમાં મળશે સ્થાન?

Suryakumar Yadav Rohit Sharma WC 2023: સૂર્યકુમાર યાદવ વનડે ફોર્મેટમાં અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે. તે ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ કરી શક્યો નથી.

Suryakumar Yadav Rohit Sharma WC 2023: સૂર્યકુમાર યાદવ વનડે ફોર્મેટમાં અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે. તે ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ કરી શક્યો નથી. જો કે, તેમ છતાં, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે સૂર્યને વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ સૂર્ય કુમારનું સમર્થન કર્યું છે. રોહિત કહે છે કે સૂર્ય કુમાર સારૂ પ્રદર્શન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.

રોહિત માને છે કે સૂર્યની ક્ષમતા પર કોઈ શંકા હોવી જોઈએ નહીં. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, રોહિતે કહ્યું કે,તેની T20 ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી પરંતુ વનડેમાં એક અલગ પ્રકારનો પડકાર છે. તે વનડે ફોર્મેટ માટે ખરેખર સખત મહેનત કરી રહ્યો છે અને તેના વિશે ઘણા ક્રિકેટરો સાથે વાત કરતો રહે છે. ટીમ મેનેજમેન્ટ પણ તેને સપોર્ટ કરી રહ્યું છે.


World Cup 2023: સૂર્યકુમારને લઈને રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન, શું વર્લ્ડ કપમાં મળશે સ્થાન?

કેપ્ટન રોહિતે કહ્યું કે, જો તેને બેટિંગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે તો તે પોતાની રીતે સારું રમે છે. તમે તેને 100 બોલમાં 50 રન બનાવવા માટે ન કહી શકો. આવા ખેલાડીઓને વધુ તક આપવાની જરૂર છે જેથી કરીને તેઓ પોતાની જાતને આગળ વધારી શકે.

તમને જણાવી દઈએ કે 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થશે. તેની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તો બીજી તરફ, ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે, જે 8 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે અને બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. આ મેચ કોલકાતામાં રમાશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. ટીમ ઈન્ડિયા આ પહેલા એશિયા કપ 2023માં રમશે. ભારતે હજુ આ માટે ટીમની જાહેરાત કરી નથી.

રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયા પર શું કહ્યું?

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે કહેવું મુશ્કેલ છે. રોહિત શર્માએ કહ્યું કે કોઈ પણ ખેલાડીની જગ્યા અગાઉથી કન્ફર્મ કરી શકાતી નથી, હું એમ પણ ન કહી શકું કે મારું સ્થાન કન્ફર્મ છે. આ સિવાય રોહિત શર્માએ પોતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ માટે નંબર-4 મોટો મુદ્દો છે. રોહિત શર્માના મતે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નંબર-4 બેટ્સમેનની પસંદગી કરવી અમારા માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો
T20 World Cup 2026 પુરો, હવે આ 5 ખેલાડીઓ ગમે ત્યારે લઇ શકે છે સંન્યાસ, કેરિયરનો અંતિમ તબક્કો
T20 World Cup 2026 પુરો, હવે આ 5 ખેલાડીઓ ગમે ત્યારે લઇ શકે છે સંન્યાસ, કેરિયરનો અંતિમ તબક્કો

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget