શોધખોળ કરો

World Cup 2023: સૂર્યકુમારને લઈને રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન, શું વર્લ્ડ કપમાં મળશે સ્થાન?

Suryakumar Yadav Rohit Sharma WC 2023: સૂર્યકુમાર યાદવ વનડે ફોર્મેટમાં અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે. તે ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ કરી શક્યો નથી.

Suryakumar Yadav Rohit Sharma WC 2023: સૂર્યકુમાર યાદવ વનડે ફોર્મેટમાં અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે. તે ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ કરી શક્યો નથી. જો કે, તેમ છતાં, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે સૂર્યને વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ સૂર્ય કુમારનું સમર્થન કર્યું છે. રોહિત કહે છે કે સૂર્ય કુમાર સારૂ પ્રદર્શન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.

રોહિત માને છે કે સૂર્યની ક્ષમતા પર કોઈ શંકા હોવી જોઈએ નહીં. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, રોહિતે કહ્યું કે,તેની T20 ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી પરંતુ વનડેમાં એક અલગ પ્રકારનો પડકાર છે. તે વનડે ફોર્મેટ માટે ખરેખર સખત મહેનત કરી રહ્યો છે અને તેના વિશે ઘણા ક્રિકેટરો સાથે વાત કરતો રહે છે. ટીમ મેનેજમેન્ટ પણ તેને સપોર્ટ કરી રહ્યું છે.


World Cup 2023: સૂર્યકુમારને લઈને રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન, શું વર્લ્ડ કપમાં મળશે સ્થાન?

કેપ્ટન રોહિતે કહ્યું કે, જો તેને બેટિંગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે તો તે પોતાની રીતે સારું રમે છે. તમે તેને 100 બોલમાં 50 રન બનાવવા માટે ન કહી શકો. આવા ખેલાડીઓને વધુ તક આપવાની જરૂર છે જેથી કરીને તેઓ પોતાની જાતને આગળ વધારી શકે.

તમને જણાવી દઈએ કે 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થશે. તેની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તો બીજી તરફ, ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે, જે 8 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે અને બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. આ મેચ કોલકાતામાં રમાશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. ટીમ ઈન્ડિયા આ પહેલા એશિયા કપ 2023માં રમશે. ભારતે હજુ આ માટે ટીમની જાહેરાત કરી નથી.

રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયા પર શું કહ્યું?

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે કહેવું મુશ્કેલ છે. રોહિત શર્માએ કહ્યું કે કોઈ પણ ખેલાડીની જગ્યા અગાઉથી કન્ફર્મ કરી શકાતી નથી, હું એમ પણ ન કહી શકું કે મારું સ્થાન કન્ફર્મ છે. આ સિવાય રોહિત શર્માએ પોતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ માટે નંબર-4 મોટો મુદ્દો છે. રોહિત શર્માના મતે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નંબર-4 બેટ્સમેનની પસંદગી કરવી અમારા માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
Embed widget