શોધખોળ કરો

આ ભારતીય દિગ્ગજ ક્રિકેટર ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આવ્યો, જાણો વિગત

પૂર્વ ક્રિકેટરે કહ્યું, ખેડૂત આપણા દેશની લાઈફલાઈન છે. એવી કોઈપણ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. વાતચીતના માધ્યમથી જ સમાધાન નિકળી શકે છે.

ટીમ ઈન્ડિયાનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે 39 વર્ષનો થયો છે. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં યુવરાજ સિંહ આ વર્ષે પોતાના જન્મ દિવસની ઉજવણી નહી કરે. જન્મ દિવસના દિવસે પોતાની ઈચ્છા જાહેર કરતા યુવરાજ સિંહે કહ્યું કે તે ઈચ્છે છે કે ખેડૂતોની તમામ માંગ જલ્દીથી પૂર્ણ થાય. આ સાથે જ યુવરાજ સિંહે પોતાના પિતા યોગરાજ સિંહના વિવાદિત નિવેદનને નિરાશાજનક ગણાવ્યું છે. યુવરાજ સિંહે ખેડૂત આંદોલનના સમર્થનમાં મેસેજ લખતા કહ્યું, 'જન્મદિવસ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટેની તક હોય છે. જન્મદિવસની ઉજવણી કરવાને બદલે હું ઈચ્છુ છુ કે સરકાર ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીતનું પરિણામ લાવે.' યુવરાજ સિંહે ખેડૂતોને દેશની લાઈફલાઈન ગણાવ્યા છે. પૂર્વ ક્રિકેટરે કહ્યું, ખેડૂત આપણા દેશની લાઈફલાઈન છે. એવી કોઈપણ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. વાતચીતના માધ્યમથી જ સમાધાન નિકળી શકે છે. યુવરાજ સિંહે જન્મદિવસ પર લોકોને કોરોના વાયરસથી બચવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું, દરેક લોકોએ હાલ પણ કોરોનાથી સાવધાન રહેવું જોઈએ. કોરોના વાયરસ ખત્મ નથી થયો. યુવરાજ સિંહને એ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે જેણે ટીમ ઈન્ડિયાને બે વખત વિશ્વ વિજેતા બનાવી. 2019માં નિવૃતિ લીધા પહેલા યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 54 ટ્વેન્ટી-ટ્વેન્ટી મુકાબલા રમ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
Advertisement

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
Embed widget