શોધખોળ કરો

આ ભારતીય દિગ્ગજ ક્રિકેટર ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આવ્યો, જાણો વિગત

પૂર્વ ક્રિકેટરે કહ્યું, ખેડૂત આપણા દેશની લાઈફલાઈન છે. એવી કોઈપણ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. વાતચીતના માધ્યમથી જ સમાધાન નિકળી શકે છે.

ટીમ ઈન્ડિયાનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે 39 વર્ષનો થયો છે. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં યુવરાજ સિંહ આ વર્ષે પોતાના જન્મ દિવસની ઉજવણી નહી કરે. જન્મ દિવસના દિવસે પોતાની ઈચ્છા જાહેર કરતા યુવરાજ સિંહે કહ્યું કે તે ઈચ્છે છે કે ખેડૂતોની તમામ માંગ જલ્દીથી પૂર્ણ થાય. આ સાથે જ યુવરાજ સિંહે પોતાના પિતા યોગરાજ સિંહના વિવાદિત નિવેદનને નિરાશાજનક ગણાવ્યું છે. યુવરાજ સિંહે ખેડૂત આંદોલનના સમર્થનમાં મેસેજ લખતા કહ્યું, 'જન્મદિવસ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટેની તક હોય છે. જન્મદિવસની ઉજવણી કરવાને બદલે હું ઈચ્છુ છુ કે સરકાર ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીતનું પરિણામ લાવે.' યુવરાજ સિંહે ખેડૂતોને દેશની લાઈફલાઈન ગણાવ્યા છે. પૂર્વ ક્રિકેટરે કહ્યું, ખેડૂત આપણા દેશની લાઈફલાઈન છે. એવી કોઈપણ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. વાતચીતના માધ્યમથી જ સમાધાન નિકળી શકે છે. યુવરાજ સિંહે જન્મદિવસ પર લોકોને કોરોના વાયરસથી બચવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું, દરેક લોકોએ હાલ પણ કોરોનાથી સાવધાન રહેવું જોઈએ. કોરોના વાયરસ ખત્મ નથી થયો. યુવરાજ સિંહને એ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે જેણે ટીમ ઈન્ડિયાને બે વખત વિશ્વ વિજેતા બનાવી. 2019માં નિવૃતિ લીધા પહેલા યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 54 ટ્વેન્ટી-ટ્વેન્ટી મુકાબલા રમ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Embed widget