શોધખોળ કરો

ડે-નાઇટ ટેસ્ટ પહેલા ભારત પર માનસિક દબાણ ઉભુ કરવા આ ઇંગ્લિશ ક્રિકેટરે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે

ઇંગ્લિશ બેટ્સમેન જેક ક્રાઉલીનુ કહેવુ છે કે પિન્ક બૉલ ટેસ્ટમાં અમારુ પલડુ ભારે રહેશે. ભારતને અમે આસાનીથી હરાવીશું. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાવવાની છે. આ ટેસ્ટ પિન્ક બૉલ ટેસ્ટ એટલે કે ડે-નાઇટ ટેસ્ટ છે. ટેસ્ટ પહેલા ભારતીય ટીમ પર માનસિક દબાણ લાવવા ઇંગ્લિશ ક્રિકેટરોએ પેંતરા શરૂ કરી દીધા છે. ઇંગ્લિશ બેટ્સમેન જેક ક્રાઉલીનુ કહેવુ છે કે પિન્ક બૉલ ટેસ્ટમાં અમારુ પલડુ ભારે રહેશે. ભારતને અમે આસાનીથી હરાવીશું. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે. જ્યારે ક્રાઉલીને એ પુછવામાં આવ્યુ કે જો ત્રીજી ટેસ્ટમાં બૉલ સ્વિંગ થાય છે તો કોને ફાયદો થશે, ક્રાઉલીએ આના પર કહ્યું- અમારા માટે આ અનુકુળ રહેશે, અમે આવી પરિસ્થિતિઓમાં રમતા રમતા મોટા થયા છીએ. બૉલરોને અમે મારી શકીશુ, એટલે એ કહી શકાય કે અમે ભારત પર ભારે પડી શકીએ છીએ. જેક ક્રાઉલીએ વધુમાં કહ્યું કે, જસપ્રીત બુમરાહ, અનુભવી ઇશાન્ત શર્મા અને મોહમ્મદ સિરાજના સંબંધમાં કહ્યું- તેમની પાસે અવિશ્વસનીય ફાસ્ટ આક્રમણ અને અસાધારણ બેટ્સમેન છે, અને એટલા માટે અમને વધુ ફાયદો નહીં મળે. પરંતુ લાલ બૉલની સરખામણીમાં ગુલાબી બૉલ વધુ સ્વિંગ કરે છે જેથી ફાસ્ટ બૉલરોને થોડી મદદ મળે છે. મને આશા છે કે છેલ્લી બે ટેસ્ટ મેચોની સરખામણીમાં આ મેચમાં ફાસ્ટ બૉલરોને વિકેટો ઝડપવામાં વધુ મોકા મળશે. ડે-નાઇટ ટેસ્ટ પહેલા ભારત પર માનસિક દબાણ ઉભુ કરવા આ ઇંગ્લિશ ક્રિકેટરે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget