શોધખોળ કરો
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
1/5

એક ઈંટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, પ્રતિબંધ લગાવ્યા બાદ તેના પર શું વીતી હતી અને ધરપકડનું કાવતરું રચવામાં આવ્યું હતું. તેમણે આ પણ જણાવ્યું કે, કેરળ હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવવાથી તે ખુશ છે. તેમણે કહ્યું કે, હું ભીખ નથી માંગી રહ્યો, માત્ર બોર્ડ પાસે પોતાની રોજી રોટી પાછી માગું છું.
2/5

ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરે 2013માં વર્તમાન મુખ્યમંત્રી અરૂણ જેટલીની આગેવાનાવાળી બીસીસીઆઈની અનુશાસન કમિટીએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યા હતો.
Published at : 20 Sep 2017 03:21 PM (IST)
Tags :
BCCIView More























