શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ્સ પર ટી20 વર્લ્ડકપ જીતવા વૉર્નરે દરેક ટીમોને આપી ખાસ ફૉર્મ્યૂલા, જાણો વિગતે

ઓસ્ટ્રેલિયન સ્ટાર ડેવિડ વોર્નરે આગામી ટી20 વર્લ્ડકપને જીતવા માટે દરેક ટીમોને ઉદ્દેશીને એક ખાસ ફૉર્મ્યૂલા આપી છે. તેના મતે ટી20 વર્લ્ડકપમાં છગ્ગા-ચોગ્ગા ફટકારીને વર્લ્ડકપ નહીં જીતી શકાય

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર હાલ શ્રીલંકા સામે ટી20 મેચમાં સદી ફટકારીને ચર્ચામાં આવી ગયો છે. તેને તાબડતોડ સદી ફટકારીને શ્રીલંકા સામેની ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને જીત અપાવી હતી, મેચમાં વોર્નરની ફટકાબાજી ખાસ રહી, જોકે, હવે વોર્નર પોતે આને ટી20 વર્લ્ડકપમાં પુનરાવર્તન ના કરવાની સલાહ આપી રહ્યો છે. વોર્નરનું કહેવું છે કે, ટી20 વર્લ્ડકપમાં ફટકાબાજી નહીં ચાલે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ડેવિડ વોર્નરે આગામી ટી20 વર્લ્ડકપને જીતવા માટે દરેક ટીમોને ઉદ્દેશીને એક ખાસ ફૉર્મ્યૂલા આપી છે. તેના મતે ટી20 વર્લ્ડકપમાં છગ્ગા-ચોગ્ગા ફટકારીને વર્લ્ડકપ નહીં જીતી શકાય. ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ્સ પર ટી20 વર્લ્ડકપ જીતવા વૉર્નરે દરેક ટીમોને આપી ખાસ ફૉર્મ્યૂલા, જાણો વિગતે વોર્નરનું કહેવુ છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારો આગામી ટી20 વર્લ્ડકપ જીતવો હોય તો ચોગ્ગા-છગ્ગા કે ફટકાબાજી નહીં ચાલે, આ માટે દરેક ટીમે રનિંગ બીટવિન ધ વિકેટ સારી કરવી પડશે. સારી રનિંગ અને સ્ટ્રાઇક રૉટેટ કરવાથી જ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ જીતી શકાશે. કેમકે વોર્નરના મતે ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ ખુબ મોટા છે, બાઉન્ડ્રી ફટકારવી જોખમકારક બની શકે છે. વોર્નરે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં આઇપીએલ સ્ટાઇલથી બેટિંગ કરવી યોગ્ય નહીં રહે. ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ્સ પર ટી20 વર્લ્ડકપ જીતવા વૉર્નરે દરેક ટીમોને આપી ખાસ ફૉર્મ્યૂલા, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, વૉર્નરે તાજેતરમાં જ શ્રીલંકા સામેની ટી20 મેચમાં 4 છગ્ગા અને 10 ચોગ્ગાની વિસ્ફોટક ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીતાડી હતી. મેચમાં વૉર્નરે 56 બૉલમાં સદી પુરી કરી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget