શોધખોળ કરો

ધોનીએ રાંચીમાં તેના નામ પરથી બનાવાયેલા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાથી કર્યો ઈન્કાર, આપ્યો આવો જવાબ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન ડે શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા અહીંયા જીત હાંસલ કરીને સીરિઝમાં 3-0ની લીડ લેવાનો પ્રયત્ન કરશે. આ મેચ ધોની અને વિશ્વભરના તેના ફેન્સ માટે ખાસ રહેવાની છે. કારણકે રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ સ્ટેડયિમમાં પેવેલિયનના સ્ટેન્ડનું નામ આ મહાન ખેલાડી પરથી રાખવામાં આવી રહ્યું છે. આ માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને ધોનીનું નામ મોટા અક્ષરોમાં લખી દેવામાં આવ્યું છે. સ્ટેન્ડના અનાવરણ માટે જ્યારે રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા ધોનીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે રસપ્રદ જવાબ આપ્યો હતો. જેસીએના સચિવ દેવાશીષ ચક્રવર્તીએ બુધવારે  જણાવ્યું કે, ગત વર્ષે એજીએમમાં નોર્થ બ્લોકનું નામ ધોની રાખવાનો ફેંસલો લેવાયો હતો. જ્યારે અમે તેને આ મામલે વાત કરી ત્યારે તેણે કહ્યું કે, દાદા શું તેના ઘરમાં જ ઉદ્ઘાટન કરશે ? તેનો આ જવાબ સાંભળી અમને સુખદ આશ્ચર્ય થયું હતું.  તેણે સાબિત કર્યું હતું કે તે હજુ પણ પહેલા જેટલો વિનમ્ર છે. ધોનીએ રાંચીમાં તેના નામ પરથી બનાવાયેલા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાથી કર્યો ઈન્કાર, આપ્યો આવો જવાબ, જાણો વિગત ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારે રમાનારી મેચ ધોનીની તેના ઘરઆંગણે  અંતિમ મેચ હોઈ શકે છે. ધોની ક્રિકેટ વર્લ્ડકપ 2019 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આઈપીએલમાં રાંચના મેદાન પર કોઇ મેચ રમાવાની નથી, તેથી રાંચીના લાડલા માટે ઘરેલુ મેદાન પર આ અંતિમ મેચ હશે.
INDvAUS: નાગપુરમાં ધોનીને ગળે લગાવવા મેદાનમાં ઘૂસ્યો ફેન, માહીએ દોડાવ્યા બાદ શું કર્યું, જુઓ Video ધોનીએ રાંચીના મેદાન પર તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં કુલ ત્રણ વન ડે મેચ રમી છે. જેમાંથી તેને એક વન ડેમાં બેટિંગનો મોકો પણ મળ્યો નહોતો. સૌથી પહેલા તેણે 2013માં ઇંગ્લેન્ડ સામે વન ડે રમી હતી. જેમાં તેણે અણનમ 10 રન બનાવ્યા હતા. જે બાદ 2016માં ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં 11 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળ્યું વધુ એક ઉપનામ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget