શોધખોળ કરો

ઈજામાંથી પાછા ફરેલા હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 37 બોલમાં જ ફટકારી દીધી સેન્ચુરી

રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું.

નવી દિલ્હી: હાર્દિક પંડ્યા ફિટ થઈને મેદાન પર પરત ફરી ચૂક્યો છે અને હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરવા તરફ નજર માંડી રહ્યો છે. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધની ત્રણ વન-ડે મેચની સીરિઝથી ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે. આના પહેલા જ તેણે પોતાના ફોર્મની ઝલક દેખાડી દીધી છે. મંગળવારે મુંબઈમાં રમાઈ રહેલા Dy પાટિલ ટી20 કપમાં પંડ્યાએ ધમાકેદાર શતકીય ઈનિંગ રમી. તેણે 39 બોલમાં 105 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઑલરાઉન્ડરે રિલાયન્સ વન તરફથી CAG વિરુદ્ધ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આ ઈનિંગ રમી. તેની સ્ટ્રાઇક રેટ 269.23ની રહી હતી. રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું. હાર્દિકે 25 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તેણે મિડવિકેટ પર સિક્સર ફટકારી 50 રન પુરા કર્યા હતા. આ પછી આગામી 12 બોલમાં સદી પુરી કરી નાખી હતી. 12 બોલમાં હાર્દિકે 51 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 10 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. ઈજામાંથી પાછા ફરેલા હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 37 બોલમાં જ ફટકારી દીધી સેન્ચુરી મોટા શૉટ રમવાની પોતાની ક્ષમતા વિશે 26 વર્ષીય ઑલરાઉન્ડરે કહ્યું કે, ‘જો બોલ મારી પહોંચમાં હોય તો હું દમદાર શૉટ ફટકારવાથી ખચકાતો નથી. મોટાભાગે પરિણામ મારા પક્ષમાં આવે છે. હું પહેલેથી આક્રમક રમવા માટે વિચારીને મેદાન પર નથી ઉતરતો.’ આના પહેલા પંડ્યાએ ઈજા બાદ કમબેક કરતા પોતાની પ્રથમ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 25 બોલમાં 38 રન ફટકાર્યા હતા. હાર્દિકની આ આક્રમક ઇનિંગ્સની મદદથી રિલાયન્સ વનની ટીમે સીએજી સામે 20 ઓવરમાં 5 વિકેટે 252 રન બનાવ્યા હતા. હાર્દિક સિવાય અનમોલ પ્રીત સિંહે 88 રનની ઇનિંગ્સ રમી હતી. શિખર ધવન ખાતું ખોલાવી શક્યો ન હતો. સૌરભ તિવારી 26 રને આઉટ થયો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget