શોધખોળ કરો

ભારતના આ દિગ્ગજ ઓલરાઉન્ડર સાથે સરખામણી થતા હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘મારે તેમના જેવું નથી બનવું’

1/3
ટ્રેન્ટ બ્રિજના મેદાન પર શાનદાર પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાની સરખામણી ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે કરવામાં આવી રહી છે. જોકે, હાર્દિકનું કહેવું છે કે તે કપિલ દેવ નથી, અને ક્યારેય બનવા પણ નથી માગતો. પોતે હાર્દિક પંડ્યા રહીને જ ખુશ છે તેવું પણ તેણે જણાવ્યું હતું. પંડ્યાએ જણાવ્યું હતું કે, તેને કપિલ દેવ પ્રત્યે ખૂબ માન છે, પરંતુ હું હાર્દિક પંડ્યા જ બની રહેવા માગું છું.
ટ્રેન્ટ બ્રિજના મેદાન પર શાનદાર પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાની સરખામણી ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે કરવામાં આવી રહી છે. જોકે, હાર્દિકનું કહેવું છે કે તે કપિલ દેવ નથી, અને ક્યારેય બનવા પણ નથી માગતો. પોતે હાર્દિક પંડ્યા રહીને જ ખુશ છે તેવું પણ તેણે જણાવ્યું હતું. પંડ્યાએ જણાવ્યું હતું કે, તેને કપિલ દેવ પ્રત્યે ખૂબ માન છે, પરંતુ હું હાર્દિક પંડ્યા જ બની રહેવા માગું છું.
2/3
હાર્દિકનું કહેવું છે કે, તેની સરખામણી ભારતને વર્લ્ડ કપ જીતાડનારા લેજેન્ડ ઓલરાઉન્ડર સાથે કરવી યોગ્ય નથી પોતે જે છે તે જ તે બની રહેવા માગે છે.
હાર્દિકનું કહેવું છે કે, તેની સરખામણી ભારતને વર્લ્ડ કપ જીતાડનારા લેજેન્ડ ઓલરાઉન્ડર સાથે કરવી યોગ્ય નથી પોતે જે છે તે જ તે બની રહેવા માગે છે.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજા ટેસ્ટના બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં શાનદાર બોલિંગ કરતાં ટીકાકોરેને જબડાતોડ જવાબ આપ્યો હતો. જોકે હાર્દિક પંડ્યાની તુલના ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી હતી. આ વાત પર તેણે મૌન તોડ્યું છે અને ટીકાકારોને જબડાતોડ જવાબ આપ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજા ટેસ્ટના બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં શાનદાર બોલિંગ કરતાં ટીકાકોરેને જબડાતોડ જવાબ આપ્યો હતો. જોકે હાર્દિક પંડ્યાની તુલના ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી હતી. આ વાત પર તેણે મૌન તોડ્યું છે અને ટીકાકારોને જબડાતોડ જવાબ આપ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget