શોધખોળ કરો

આ કારણે રોહિત શર્માને બદલે કેન વિલિયમસન બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

પોતાનું નામ પસંદ થતાં એકવાર તો વિલિયમસન પોતે પણ વિશ્વાસ ન કરી શક્યો.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને વર્લ્ડકપ 2019માં દમદાર પરફોર્મન્સ માટે મને ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યા હતા. વર્લ્ડકપ 2019માં મેન ઓફ ધ સિરીઝની રેસમાં રોહિત શર્મા, મિચેલ સ્ટાર્ક અને શાકિબ અલ હસન જેવા દમદાર ખેલાડી હતા, પરંતુ કેન વિલિયમસનને આઈસીસીની સ્વતંત્ર પેનલે મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ આપ્યો. આ કારણે રોહિત શર્માને બદલે કેન વિલિયમસન બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પોતાનું નામ પસંદ થતાં એકવાર તો વિલિયમસન પોતે પણ વિશ્વાસ ન કરી શક્યો. તેણે 10 મેચમાં 82.57ની સરેરાશથી 578 રન કર્યા હતા. તેણે બે સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાના મામલામાં ચોથા નંબરે રહ્યો. વિલિયમસનના નામની જાહેરાત જ્યારે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે થઈ ત્યારે જણાવવામાં આવ્યું કે તેણે 578 રન કરવા ઉપરાંત ખૂબ જ સારી કેપ્ટન્સી કરી. તેના કારણે જ ટીમ ફાઇનલ સુધી પહોંચી. વિલિયમસન વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં બે વાર મેન ઓફ ધ મેચ પણ બન્યો. તેને આઈસીસીના સ્વતંત્ર પેનલે આ ટાઇટલ માટે પસંદ કર્યો. આ કારણે રોહિત શર્માને બદલે કેન વિલિયમસન બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટની અનેક મેચોમાં વિલિયમસનની કેપ્ટન્સીએ વિરોધી ટીમોને પછાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એવામાં રોહિત પર વિલિયમસન ભારે પડી ગયો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહીShambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ
Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Haryana Elections 2024 Live: હરિયાણામાં ઘણી જગ્યાએ અથડામણ, નારનૌદમાં કેપ્ટન અભિમન્યુ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે મારપીટ
Haryana Elections 2024 Live: હરિયાણામાં ઘણી જગ્યાએ અથડામણ, નારનૌદમાં કેપ્ટન અભિમન્યુ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે મારપીટ
Embed widget