શોધખોળ કરો
હૈદરાબાદનો સ્ટાર બોલર ભુવનેશ્વર કેમ આઈપીએલમાં નથી રમી રહ્યો?
1/6

ભૂવી કેમ નથી રમી રહ્યો તે અંગે મીડિયા સાથે વાત કરતાં ટીમના કેમ્ટન વિલિયમસને જણાવ્યું હતું કે, "ભૂવીને કમરમાં સામાન્ય ઇજા પહોંચી હતી, એટલા માટે તેને આરામની સલાહ આપવામાં આવી છે. તે ટીમની સાથે મુંબઇ સામેની મેચ દરમિયાન મુંબઇ પણ નહોતો આવ્યો."
2/6

નોંધનીય છે કે, એકવાર ફરી કેન વિલિયમસને શાનદાર કેપ્ટનશીપનું ઉદાહરણ આપ્યું છે. ગઇરાત્રે રમાયેલી પંજાબ સામેની મેચમાં વિરોધીના હાથમાંથી ઝૂંટવી લીધી. 133 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમને માત્ર 119 રનમાં તંબુ ભેગી કરી દીધી હતી. આ મેચમાં બૉલરોની ભૂમિકા મહત્વની રહી હતી. જોકે, ટીમને ભુવનેશ્વરની ખોટ હંમેશા વર્તાઇ રહી છે.
Published at : 27 Apr 2018 11:51 AM (IST)
Tags :
IPL 2018View More























