શોધખોળ કરો
મોદી સરકારની મંજૂરી મળશે તો ઈમરાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે આ ક્રિકેટર, જાણો વિગત
1/5

ગાવસ્કરે હજુ જવાનો ફેંસોલ નથી લીધો. તેણે કહ્યું કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની વ્યસ્તતાના કારણે મારું જવું મુશ્કેલ છે. આ ઉપરાંત ભારત સરકારની મંજૂરી અને સલાહ લેવા પણ માંગીશ. જે બાદ કોઈ ફેંસલો લઈશ. સરકાર મંજૂરી આપશે તો હું જઈશ.
2/5

ગાવસ્કરે કહ્યું કે, મને ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ મળ્યું છે. ઈમરાનની પાર્ટી તરફથી મને ફોન આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેના શપથ સમારોહની તારીખ નક્કી થઈ નથી. જ્યારે ડેટ ફિક્સ થશે ત્યારે સત્તાવાર નિમંત્રણ આવશે.
Published at : 05 Aug 2018 07:52 PM (IST)
View More





















