શોધખોળ કરો

વિરાટ કોહલીના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, કેપ્ટનશિપમાં પહેલીવાર બન્યું આવું, જાણો

કોહલીએ અત્યાર સુધી 56 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. જેમાં તેણે 33 મેચ જીતી છે અને 13 મેચમાં હારનો સામનો કર્યો છે.

એડિલેટ ઓવલના મેદાન પર રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર સતત ત્રણ ટેસ્ટ મેચ ગુમાવવી પડી છે. આ વર્ષની શરુઆતમાં જ ન્યૂઝિલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલી સિડનીમાં 2015માં ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન બન્યા હતા. કોહલીના નેતૃત્વમાં ભારતને આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી અને ક્રાઈસ્ટચર્ચમાં બીજી ટેસ્ટમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે હાર સાથે હેટ્રિક લગાવી દીધી છે. ન્યૂઝીલેન્ડમાં સીરિઝમા હાર પહેલા ભારત સતત સાત ટેસ્ટ મેચ જીત્યું હતું. આ સાત ટેસ્ટમાં બે વેસ્ટઈન્ડીઝ અને પાંચ દક્ષિણ આફ્રિકા તથા બાંગ્લાદેશ વિરુદ્ધ જીત્યું હતું. કોહલીએ અત્યાર સુધી 56 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. જેમાં તેણે 33 મેચ જીતી છે અને 13 મેચમાં હારનો સામનો કર્યો છે. જ્યારે 10 ટેસ્ટ મેચ ડ્રો ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂરRajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનGujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Embed widget