શોધખોળ કરો

વિરાટ કોહલી કેચ પર કેચ છોડી રહ્યો છે, ફિલ્ડિંગમાં મારી રહ્યો છે લોચા, અજય જાડેજાએ આપ્યું શું કારણ ?

કોહલી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તે કેચ પર કેચ છોડ્યા હતા.

નવી દિલ્હી: ભારત-ઑસ્ટ્રેલીયા વચ્ચેની ટી 20 સીરિઝ પર ભારતે કબજો કરી લીધો છે. આ પહેલા વનડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગમાં ભલે સારુ પ્રદર્શન કર્યું છે પરંતુ ફિલ્ડીંગમાં લોચા મારતો જોવા મળ્યો હતો. કોહલી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તેણે કેચ પર કેચ છોડ્યા હતા. રવિવારે સિડનીમાં રમાયેલી મેચમાં કોહલીએ મેથ્યૂ વેડનો એકદમ આસાન કેચ છોડી દીધો હતો. જો કે, બેટ્સેમનને આ બોલ પર રન આઉટ કર્યો હતો. ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અજય જાડેજા એક સારા ફિલ્ડર માનવામાં આવે છે. જાડેજાએ તેના પર ટિપ્પણી કરતા કોહલીની ચૂકના કારણો જણાવ્યા છે. સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જાડેજાએ કહ્યું કે, ‘વિરાટ કોહલીને છેલ્લા કેટલા વર્ષોથી આપણે અનેક અસાધારણ કેચ પકડતો જોયો છે. જ્યારે તેમની પાસે વિચારવાનો સમય હોય છે. ત્યારે મને લાગે છે કે ક્યારેક ક્યારેક વસ્તુઓ ડાઉનહિલ થઈ જાય છે. છેલ્લી મેચમાં તેની પાસે પૂરતો સમય હતો અને તેના ફિટનેસ સાથે કોઈ લેવા દેવા નહોતું. મને લાગે છે કે, વિરાટ તે સમયે રાહ જોઈ રહ્યો હતો કે, ત્યારે હાથ તેની અને તે બોલની વચ્ચે આવી જાય.’ જાડેજાએ વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે, આજે તેની પાસે સમય હતો પરંતુ જ્યારે તે કેચ પકડવાનો જ હતો ત્યારે ઓફ બેલેન્સ્ડ હતો. જ્યારે તમે કેચ છોડવા શરુ કરો છો, અને ત્યારે જ્યારે આસાન કેચ હોય, ત્યારે તમારી તરફ આવતી બોલ પણ બોમ્બની જેમ દેખાય છે. ” જાડેજાએ કહ્યું કે, કોહલી માટે આ જરૂરી છે કે તે ધ્યાન કેન્દ્રિત રાખે નહીં તો તેને સરળ કેચ પણ અઘરા લાગશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
Embed widget