શોધખોળ કરો

પૃથ્વી શોના ફ્લોપ જવા પર વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેની સાથે કંઈ ખોટું નથી....

કોહલીએ કહ્યું કે, મારું માનવું છે કે જ્યારે જ્યાં સુધી પૃથ્વી શો 8 અથવા 10 વખત આ રીતે આઉટ ન થાય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂરત નથી.

નવી દિલ્હીઃ ભારતીય ઓપનર પૃથ્વી શોના ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ તેની બેટિંગ  સ્ટાઈલને લઈને ટીકા થઈ રહી છે. ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉધીએ શોને એક જ રીતે આઉટ કર્યા હતા. પરંતુ કેપ્ટન વિરાટ કોહલી તેની સાથે સહમત નથી. તેણે પૃથ્વી શોનો બચાવ કરતાં  કહ્યું કે, તેની સાથે કંઈ ખોટું નથી થયું. તે પ્રથમ વખત વિદેશમાં ઇન્ટરનેશનલ બોલર્સને રમી રહ્યા છે. પૃથ્વી શોએ વેલિંગ્ટન ટેસ્ટમાં 16 અને 14 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં કીવી ટીમે ભારતને 10 વિકેટે હાર આપી હતી. કોહલીએ કહ્યું કે, ‘મારું માનવું છે કે જ્યારે જ્યાં સુધી પૃથ્વી શો 8 અથવા 10 વખત આ રીતે આઉટ ન થાય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂરત નથી. મને નથી લાગતું કે જે ખેલાડી પ્રથમ વખત ઘરની બહાર રમી રહ્યો હોય અને ત્યાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ લેવલના બોલરનો સામનો કરી રહ્યો હોય, એ ખેલાડીની સાથે આવું વર્તન ઠીક નહીં હોય.’ વિરાટે કહ્યું કે, ‘મને નથી લાગતું કે, આ સ્તર પર આપણે આ વિશે ચર્ચા કરવાની જરૂર છે કે, શું ખોટું થયું કારણ કે મને કંઈ ખોટું દેખાયું નહીં. તે ફક્ત વસ્તુઓને યોગ્ય રીતે અમલ કરી શક્યો નહોતો.’ ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનોમાં શોની બેકલિફ્ટ સૌથી મોટી છે અને જ્યારે પણ ન્યૂઝીલેન્ડના બોલર્સે તેને શોર્ટ પિચ બોલ કર્યા ત્યારે તેને તકલીફ થઈ. સ્કૉટ મુગલીને હેમિલ્ટનમાં પ્રેક્ટિસ મેચની પ્રથમ ઈનિંગમાં આ જ રણનીતિ અપનાવી હતી જ્યારે વેલિંગ્ટન ટેસ્ટની બીજી ઈનિંગમાં બોલ્ટે આનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો. કોહલીએ પોતાના જૂનિયર સાથી વિશે કહ્યું કે, ‘એક બેટ્સમેન તરીકે મારું માનવું છે કે, જ્યા સુધી તમે એક જ પ્રકારની ભૂલ સાતથી આઠ વખત રિપીટ નથી કરતા ત્યાં સુધી તે અંગે વધુ ચિંતા કરવાની જરૂર નથી.’
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!

વિડિઓઝ

UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
Embed widget