શોધખોળ કરો

રાહુલ દ્રવિડના આ 3 શિષ્યોએ કર્યો રનોનો ઢગલો, ઇંગ્લેન્ડમાં ફટકાર્યા 15 ચગ્ગા-51 ચોગ્ગા!

1/5
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠલ ઇન્ડિયા-એ ટીમે ધૂમ મચાવી છે. ભારતીય ટીમે મંગળવારે લીસેસ્ટરમાં ટૂર મેચ દરમિયાન રનોનો વરસાદ કર્યો છે. 50-50 ઓવરની મેચમાં ઇન્ડિયા એએ 4 વિકેટ ગુમાવીને 458 રન બનાવ્યા હતા. જવાબમાં લીસેસ્ટરશાયરની ટીમે 40.4 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ઇન્ડિયા-એએ 281 રને જીત નોંધાવી હતી.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠલ ઇન્ડિયા-એ ટીમે ધૂમ મચાવી છે. ભારતીય ટીમે મંગળવારે લીસેસ્ટરમાં ટૂર મેચ દરમિયાન રનોનો વરસાદ કર્યો છે. 50-50 ઓવરની મેચમાં ઇન્ડિયા એએ 4 વિકેટ ગુમાવીને 458 રન બનાવ્યા હતા. જવાબમાં લીસેસ્ટરશાયરની ટીમે 40.4 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ઇન્ડિયા-એએ 281 રને જીત નોંધાવી હતી.
2/5
ઈન્ડિયા એના બેટ્સમેનોએ પોતાની ઈનિંગ દરમિયાન 15 સિક્સ અને 51 ફોર લગાવી હતી.
ઈન્ડિયા એના બેટ્સમેનોએ પોતાની ઈનિંગ દરમિયાન 15 સિક્સ અને 51 ફોર લગાવી હતી.
3/5
ઈન્ડિયા એની તરફથી મયંક અગ્રવાલે 106 બોલમાં 151 રન બનાવ્યા. પૃથ્વી સોએ પણ 90 બોલમાં 130 રનની ઈનિંગ રમી. શુભમન ગિલે 54 બોલમાં 86 રનની ઈનિંગ રમી.
ઈન્ડિયા એની તરફથી મયંક અગ્રવાલે 106 બોલમાં 151 રન બનાવ્યા. પૃથ્વી સોએ પણ 90 બોલમાં 130 રનની ઈનિંગ રમી. શુભમન ગિલે 54 બોલમાં 86 રનની ઈનિંગ રમી.
4/5
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર 496 રન બનાવવાનો રેકોર્ડ સરેના નામે છે. ઈન્ડિયા એ એશિયાની પહેલી ટીમ છે જેને 50 ઓવરમાં 450 રનોનો આંકડા પાર કર્યો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર 496 રન બનાવવાનો રેકોર્ડ સરેના નામે છે. ઈન્ડિયા એ એશિયાની પહેલી ટીમ છે જેને 50 ઓવરમાં 450 રનોનો આંકડા પાર કર્યો છે.
5/5
નોંધનીય છે કે, ઈન્ડિયા એને લીસેસ્ટરશાયર વિરૂદ્ધ 50 ઓવરમાં 458 રન ફટકારી દીધા. લિસ્ટ એ ક્રિકેટમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે.
નોંધનીય છે કે, ઈન્ડિયા એને લીસેસ્ટરશાયર વિરૂદ્ધ 50 ઓવરમાં 458 રન ફટકારી દીધા. લિસ્ટ એ ક્રિકેટમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget