શોધખોળ કરો

INDvAFG LIVE: ભારતના 474 સામે આફઘાનિસ્તાનની 90 રન 9 વિકેટ, અશ્વિને ઝડપી 4 વિકેટ

1/12
બેગ્લુંરુઃ ભારત અને આફઘાનિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતીય બૉલર્સ સામે આફઘાનિસ્તાનના બેટ્સમેનો પાંગળા પુરવાર થયા છે. 50 રનના સ્કૉરે 4 વિકેટ ગુમાવી દીધી છે. ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યું છે.
બેગ્લુંરુઃ ભારત અને આફઘાનિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતીય બૉલર્સ સામે આફઘાનિસ્તાનના બેટ્સમેનો પાંગળા પુરવાર થયા છે. 50 રનના સ્કૉરે 4 વિકેટ ગુમાવી દીધી છે. ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યું છે.
2/12
મોહમ્મદ શહજાદ (14 રન), જાવેદ અહમદી (1 રન), રહમત શાહ (14 રન) અને અફસર જજાઇ (6 રન) પેવેલિયન ભેગા થઇ ચૂક્યા છે.
મોહમ્મદ શહજાદ (14 રન), જાવેદ અહમદી (1 રન), રહમત શાહ (14 રન) અને અફસર જજાઇ (6 રન) પેવેલિયન ભેગા થઇ ચૂક્યા છે.
3/12
4/12
5/12
6/12
7/12
આફઘાનિસ્તાની ટીમઃ મોહમ્મદ શહજાદ, જાવેદ અહમદી, રહમત શાહ, અસગર સ્ટેનિકાજઇ (કેપ્ટન), અફસર જજાઇ (વિકેટ કિપર), મોહમ્મદ નબી, હશમતુલ્લા શાહિદી, રાશિદ ખાન, મુઝીબ ઉર રહેમાન, યામિન અહેમદજાઇ, વફાદાર.
આફઘાનિસ્તાની ટીમઃ મોહમ્મદ શહજાદ, જાવેદ અહમદી, રહમત શાહ, અસગર સ્ટેનિકાજઇ (કેપ્ટન), અફસર જજાઇ (વિકેટ કિપર), મોહમ્મદ નબી, હશમતુલ્લા શાહિદી, રાશિદ ખાન, મુઝીબ ઉર રહેમાન, યામિન અહેમદજાઇ, વફાદાર.
8/12
ભારતીય ટીમઃ શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે (કેપ્ટન), લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.
ભારતીય ટીમઃ શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે (કેપ્ટન), લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.
9/12
આફઘાનિસ્તાન તરફથી યામીન અહમદજાઇ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે વફાદાર અને રશિદ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ નબી અને મઝીબ રહેમાનને 1-1 વિકેટ મળી હતી.
આફઘાનિસ્તાન તરફથી યામીન અહમદજાઇ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે વફાદાર અને રશિદ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ નબી અને મઝીબ રહેમાનને 1-1 વિકેટ મળી હતી.
10/12
ટીમ ઇન્ડિયા તરફથી પહેલા દિવસે મુરલી વિજય 105, શિખર ધવન 107 અને કે.એલ.રાહુલે 54 રન બનાવ્યાં હતા. મુરલી વિજયની આ 12મી સેન્ચુરી છે. તો ધવને ટેસ્ટ ક્રિકેટમાં 7મી સદી ફટકારી છે. તે ટેસ્ટના પહેલાં દિવસે જ લંચથી પહેલાં સદી બનાવનાર પહેલાં ભારતીય બની ગયા છે. ચેતેશ્વર પુજારા 35 રન બનાવીને આઉટ થયાં છે. દિનેશ કાર્તિક 4 રન બનાવીને આઉટ થયા છે.
ટીમ ઇન્ડિયા તરફથી પહેલા દિવસે મુરલી વિજય 105, શિખર ધવન 107 અને કે.એલ.રાહુલે 54 રન બનાવ્યાં હતા. મુરલી વિજયની આ 12મી સેન્ચુરી છે. તો ધવને ટેસ્ટ ક્રિકેટમાં 7મી સદી ફટકારી છે. તે ટેસ્ટના પહેલાં દિવસે જ લંચથી પહેલાં સદી બનાવનાર પહેલાં ભારતીય બની ગયા છે. ચેતેશ્વર પુજારા 35 રન બનાવીને આઉટ થયાં છે. દિનેશ કાર્તિક 4 રન બનાવીને આઉટ થયા છે.
11/12
   ભારતે પહેલી બેટિંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસની શરૂઆતમાં ભારતે 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થયા છે. બીજા દિવસે ભારત તરફથી હાર્દિક પંડ્યાએ આક્રમક 71 રન બનાવ્યા હતા.
ભારતે પહેલી બેટિંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસની શરૂઆતમાં ભારતે 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થયા છે. બીજા દિવસે ભારત તરફથી હાર્દિક પંડ્યાએ આક્રમક 71 રન બનાવ્યા હતા.
12/12
આજની મેચ બેગ્લુંરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં આફઘાનિસ્તાનની સામે 474 રનોનો વિશાળ સ્કૉર ખડક્યો છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ આફઘાનિસ્તાને નબળી શરૂઆત કરતાં શરૂઆતી વિકેટો ગુમાવી દીધી હતી.
આજની મેચ બેગ્લુંરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં આફઘાનિસ્તાનની સામે 474 રનોનો વિશાળ સ્કૉર ખડક્યો છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ આફઘાનિસ્તાને નબળી શરૂઆત કરતાં શરૂઆતી વિકેટો ગુમાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget