શોધખોળ કરો

ઈશાંત શર્મા પહેલાં જાડેજા 2013માં આ સીનિયર ક્રિકેટર સાથે પણ મેદાન પર ઝગડ્યો હતો, જાણો વિગત

1/4
2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે મેચ દરમિયાન જાડેજોની ઓવરમાં સુરેશ રૈનાએ કેચ છોડ્યો હતો. તે સમયે જાડેજાએ રૈનાને કહ્યું હતું કે, ‘તારી કેપ્ટનશિપ છીનવાઈ ગઈ તો શું ફિલ્ડિંગમાં પણ મન નથી લાગતું ?’ જાડેજાએ આમ કહેતા જ બંને વચ્ચે ચકમક થઈ હતી.
2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે મેચ દરમિયાન જાડેજોની ઓવરમાં સુરેશ રૈનાએ કેચ છોડ્યો હતો. તે સમયે જાડેજાએ રૈનાને કહ્યું હતું કે, ‘તારી કેપ્ટનશિપ છીનવાઈ ગઈ તો શું ફિલ્ડિંગમાં પણ મન નથી લાગતું ?’ જાડેજાએ આમ કહેતા જ બંને વચ્ચે ચકમક થઈ હતી.
2/4
રવિન્દ્ર જાડેજા સબસ્ટિટ્યુટ તરીકે આ મેચમાં ફિલ્ડિંગ કરવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઈશાંત શર્મા અને જાડેજા બંને તેમના ગુસ્સા માટે જાણીતા છે. ઘણીવાર તેમના ગુસ્સાનો ભોગ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીએ બનવું પડે છે. જાડેજા ઈશાંત પહેલા પણ અન્ય સીનિયર ખેલાડી સાથે ઝઘડો કરી ચુક્યો છે.
રવિન્દ્ર જાડેજા સબસ્ટિટ્યુટ તરીકે આ મેચમાં ફિલ્ડિંગ કરવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઈશાંત શર્મા અને જાડેજા બંને તેમના ગુસ્સા માટે જાણીતા છે. ઘણીવાર તેમના ગુસ્સાનો ભોગ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીએ બનવું પડે છે. જાડેજા ઈશાંત પહેલા પણ અન્ય સીનિયર ખેલાડી સાથે ઝઘડો કરી ચુક્યો છે.
3/4
ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા મેદાન પર જ કોઈ કારણસર ઝઘડી ગયા હતા જેનો વીડિયો પણ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. ત્યાર બાદ કુલદીપ યાદવ અને શામી વચ્ચે પડીને બંનેને દુર મોકલી આપે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા મેદાન પર જ કોઈ કારણસર ઝઘડી ગયા હતા જેનો વીડિયો પણ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. ત્યાર બાદ કુલદીપ યાદવ અને શામી વચ્ચે પડીને બંનેને દુર મોકલી આપે છે.
4/4
નવી દિલ્હીઃ પર્થ ટેસ્ટમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 146 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન ભારતીય ટીમના વિવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાના બે સીનિયર ખેલાડીઓ મેદાન પર જ ઝઘડી પડ્યા હતાં.
નવી દિલ્હીઃ પર્થ ટેસ્ટમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 146 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન ભારતીય ટીમના વિવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાના બે સીનિયર ખેલાડીઓ મેદાન પર જ ઝઘડી પડ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Embed widget