શોધખોળ કરો
ઈશાંત શર્મા પહેલાં જાડેજા 2013માં આ સીનિયર ક્રિકેટર સાથે પણ મેદાન પર ઝગડ્યો હતો, જાણો વિગત
1/4

2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે મેચ દરમિયાન જાડેજોની ઓવરમાં સુરેશ રૈનાએ કેચ છોડ્યો હતો. તે સમયે જાડેજાએ રૈનાને કહ્યું હતું કે, ‘તારી કેપ્ટનશિપ છીનવાઈ ગઈ તો શું ફિલ્ડિંગમાં પણ મન નથી લાગતું ?’ જાડેજાએ આમ કહેતા જ બંને વચ્ચે ચકમક થઈ હતી.
2/4

રવિન્દ્ર જાડેજા સબસ્ટિટ્યુટ તરીકે આ મેચમાં ફિલ્ડિંગ કરવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઈશાંત શર્મા અને જાડેજા બંને તેમના ગુસ્સા માટે જાણીતા છે. ઘણીવાર તેમના ગુસ્સાનો ભોગ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીએ બનવું પડે છે. જાડેજા ઈશાંત પહેલા પણ અન્ય સીનિયર ખેલાડી સાથે ઝઘડો કરી ચુક્યો છે.
Published at : 19 Dec 2018 12:41 PM (IST)
View More




















