શોધખોળ કરો

આજે ઈંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટ: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર? કોનું-કોનું કપાઇ શકે છે પત્તું?

1/5
ઓપનર મુરલી વિજય પણ સદંતર નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 20 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા તેમ છતાં તેને બીજી ટેસ્ટ મેચમાં તક આપી હતી. જોકે, તે બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેતાં બંને ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મુરલી વિજયને બહાર કરી તેના સ્થાને ધવનને ફરી તક મળી શકે તેવું લાગી રહ્યું છે.
ઓપનર મુરલી વિજય પણ સદંતર નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 20 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા તેમ છતાં તેને બીજી ટેસ્ટ મેચમાં તક આપી હતી. જોકે, તે બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેતાં બંને ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મુરલી વિજયને બહાર કરી તેના સ્થાને ધવનને ફરી તક મળી શકે તેવું લાગી રહ્યું છે.
2/5
બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન કાર્તિકનું પત્તું કપાઇ શકે છે, કાર્તિકની જગ્યાએ યુવા વિકેટ કિપર ખેલાડી રિષભ પંતને મોકો મળી શકે છે. રિદ્ધિમાન સાહાને ઈજા થવાના કારણે કાર્તિકને ટીમમાં મોકો મળ્યો હતો પણ આ સીરીઝમાં કાર્તિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન કાર્તિકનું પત્તું કપાઇ શકે છે, કાર્તિકની જગ્યાએ યુવા વિકેટ કિપર ખેલાડી રિષભ પંતને મોકો મળી શકે છે. રિદ્ધિમાન સાહાને ઈજા થવાના કારણે કાર્તિકને ટીમમાં મોકો મળ્યો હતો પણ આ સીરીઝમાં કાર્તિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
3/5
ત્રીજી ટેસ્ટ માટે પહેલી ફેરફાર તરીકે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને રમાડવાની પુરેપુરી શક્યતા છે. બુમરાહ વાપસી કરી શકે છે. બુમરહા અંગુઠાની ઇજાના કારણે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ગયો હતો, જોકે હવે તે એકદમ ફીટ થઇ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે.
ત્રીજી ટેસ્ટ માટે પહેલી ફેરફાર તરીકે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને રમાડવાની પુરેપુરી શક્યતા છે. બુમરાહ વાપસી કરી શકે છે. બુમરહા અંગુઠાની ઇજાના કારણે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ગયો હતો, જોકે હવે તે એકદમ ફીટ થઇ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે.
4/5
જો સીરીઝને બચાવવી હશે અને લાજ સાચવવી હશે તો કોહલી એન્ડ કંપનીને નોટિંઘમ ટેસ્ટમાં યોગ્ય કોમ્બિનેશન સાથે ઉતરવું પડશે. હાલની પરિસ્થિતિને જોતા ટીમ ઇન્ડિયા નોટિંઘમમાં બે મોટા ફેરફારો કરી શકે છે.
જો સીરીઝને બચાવવી હશે અને લાજ સાચવવી હશે તો કોહલી એન્ડ કંપનીને નોટિંઘમ ટેસ્ટમાં યોગ્ય કોમ્બિનેશન સાથે ઉતરવું પડશે. હાલની પરિસ્થિતિને જોતા ટીમ ઇન્ડિયા નોટિંઘમમાં બે મોટા ફેરફારો કરી શકે છે.
5/5
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 2-0થી પાછળ છે. સતત બે ટેસ્ટ હાર્યા બાદ ભારત પર દબાણ વધી રહ્યું છે, એડબેઝસ્ટોન અને લોર્ડ્સમાં મળેલી હાર બાદ કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે. કેટલાક ખેલાડીઓનું પત્તું કપાઈ શકે છે. આજે ત્રીજી ટેસ્ટ મેચ નોટિંઘમમાં રમાવવાની છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 2-0થી પાછળ છે. સતત બે ટેસ્ટ હાર્યા બાદ ભારત પર દબાણ વધી રહ્યું છે, એડબેઝસ્ટોન અને લોર્ડ્સમાં મળેલી હાર બાદ કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે. કેટલાક ખેલાડીઓનું પત્તું કપાઈ શકે છે. આજે ત્રીજી ટેસ્ટ મેચ નોટિંઘમમાં રમાવવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાંAhmedabad Weather Updates | અમદાવાદમાં પલટાયું વાતાવરણ, તૂટી પડશે વરસાદ! | Abp AsmitaSurat Crime Updates | સગીરા પર દુષ્કર્મના બે આરોપીઓ પર ફાયરિંગ કરી પોલીસે ઝડપ્યા, એક ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ
Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Embed widget