શોધખોળ કરો

IND Vs ENG: ઋષભ પંત કોરોના પૉઝિટીવ, સાહા પણ આઇસૉલેટ, વિકેટકીપરના રિસ્પેસમેન્ટ અંગે બીસીસીઆઇએ શું કહ્યું

બીસીસીઆઇનુ માનવુ છે કે ઋષભ પંતનો આઇસૉલેશન પીરિયડ પુરો થવાનો છે. જોકે પંતમાં કોઇ ગંભીર લક્ષણો નથી એટલે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવાની જરૂર નથી.

IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલા ખેલાડીઓમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પૉઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય સભ્યો અને સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જોકે, કેટલાકને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. ઋષભ પંત પૉઝિટીવ થતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી છે, કેમકે ટીમ ઇન્ડિયા પાસે વધારાનો વિકેટકીપર નથી. હવે રિપ્લેસમેન્ટ અંગે બીસીસીઆઇએ મોટુ નિવેદન આપ્યુ છે. 

ટીમ ઇન્ડિયાના મુખ્ય વિકેટકીપર ઋષભ પંત 8મી જુલાઇએ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. પંત ઉપરાંત ટીમ ઇન્ડિયાના સ્ટાફ મેમ્બર દયાનંદ ગિરાની પણ કોરોના પૉઝિટીવ છે. રિદ્ધિમાન સાહા ગિરાનીની બહુજ ક્લૉઝ કૉન્ટેક્ટમાં હોવાના કારણે સાહાને પણ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. આમ થવા છતાં બીસીસીઆઇએ રિપ્લેસમેન્ટ આપવાની ના પાડી દીધી છે. 

બીસીસીઆઇનુ માનવુ છે કે ઋષભ પંતનો આઇસૉલેશન પીરિયડ પુરો થવાનો છે. જોકે પંતમાં કોઇ ગંભીર લક્ષણો નથી એટલે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવાની જરૂર નથી. બીસીસીઆઇએ કહ્યું - અમે અત્યારે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવા પર વિચાર નથી કરી રહ્યાં.  કોરોનાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ ઇંગ્લેન્ડ પ્રવાસમાં 20 સભ્યોની મોટી ટીમ મોકલવામાં આવી છે. આ ઉપરાંત પાંચ રિઝર્વ ખેલાડીઓ પણ ટીમની સાથે ઉપલબ્ધ છે. 

ઉલ્લેખનીય છે કે કૉવિડ-19 પ્રૉટોકોલના કારણે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવો આસાન નથી. ઇંગ્લેન્ડ સરકારે ભારતને રેડ કેટેગરીમાં મુક્યુ છે એટલે કોઇપણ ભારતીયને ઇંગ્લેન્ડમાં એકદમ સખત ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ પડે છે.  

બીસીસીઆઇને આશા છે કે 18 જુલાઇએ થનારા કૉવિડ ટેસ્ટમાં ઋષભ પંતનો રિપોર્ટ નેગેટિવ આવી જશે. જોકે ઋષભ પંત 20 જુલાઇથી શરૂ થનારી પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. સાહાનો આઇસૉલેશન પીરિયડ પણ 20 જુલાઇએ પુરો નહીં થાય. સાહા પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. આવામાં કેએલ રાહુલ પ્રેક્ટિસ મેચમાં વિકેટકીપરની ભૂમિકા નિભાવતો દેખાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget