શોધખોળ કરો
ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે રનઆઉટ માટે કોહલીને નહી પણ પૂજારાને જવાબદાર ઠેરવતાં ક્રિકેટ ચાહકો ભડક્યા ?
1/5

જો કે બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમ વતી મીડિયા સામે આવેલા અજિંકય રહાણેએ કેપ્ટન કોહલીની ખુશામત કરતો હોય તેવી રીતે કહ્યું હતુ કે, એ રન આઉટ માટે તો પુજારા ખુદ જવાબદાર હતો. પોતાના સાથી બેટ્સમેનના આત્મવિશ્વાસને તોડી પાડતી કોમેન્ટ જાહેરમાં કરવા બદલ રહાણે સામે આક્રોશ ફેલાયો છે.
2/5

એ વખતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભૂલને કારણે 25 બોલ રમી ચૂકેલા અને સારી બેટિંગ કરીને ધબડકો ખાળનારા ચેતેશ્વર પુજારાએ રનઆઉટ થવું પડયું હતુ. આ રનઆઉટમાં પુજારાને આઉટ કરાવવા માટે કેપ્ટન કોહલી જ જવાબદાર હોવાનું સ્પષ્ટ રીતે દેખાતું હતુ.
Published at : 12 Aug 2018 10:59 AM (IST)
View More























