શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે રનઆઉટ માટે કોહલીને નહી પણ પૂજારાને જવાબદાર ઠેરવતાં ક્રિકેટ ચાહકો ભડક્યા ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12105702/Kohli-Pujara-784x441.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![જો કે બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમ વતી મીડિયા સામે આવેલા અજિંકય રહાણેએ કેપ્ટન કોહલીની ખુશામત કરતો હોય તેવી રીતે કહ્યું હતુ કે, એ રન આઉટ માટે તો પુજારા ખુદ જવાબદાર હતો. પોતાના સાથી બેટ્સમેનના આત્મવિશ્વાસને તોડી પાડતી કોમેન્ટ જાહેરમાં કરવા બદલ રહાણે સામે આક્રોશ ફેલાયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12105712/RTX4AU65-770x433.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમ વતી મીડિયા સામે આવેલા અજિંકય રહાણેએ કેપ્ટન કોહલીની ખુશામત કરતો હોય તેવી રીતે કહ્યું હતુ કે, એ રન આઉટ માટે તો પુજારા ખુદ જવાબદાર હતો. પોતાના સાથી બેટ્સમેનના આત્મવિશ્વાસને તોડી પાડતી કોમેન્ટ જાહેરમાં કરવા બદલ રહાણે સામે આક્રોશ ફેલાયો છે.
2/5
![એ વખતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભૂલને કારણે 25 બોલ રમી ચૂકેલા અને સારી બેટિંગ કરીને ધબડકો ખાળનારા ચેતેશ્વર પુજારાએ રનઆઉટ થવું પડયું હતુ. આ રનઆઉટમાં પુજારાને આઉટ કરાવવા માટે કેપ્ટન કોહલી જ જવાબદાર હોવાનું સ્પષ્ટ રીતે દેખાતું હતુ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12105707/pujara759.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એ વખતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભૂલને કારણે 25 બોલ રમી ચૂકેલા અને સારી બેટિંગ કરીને ધબડકો ખાળનારા ચેતેશ્વર પુજારાએ રનઆઉટ થવું પડયું હતુ. આ રનઆઉટમાં પુજારાને આઉટ કરાવવા માટે કેપ્ટન કોહલી જ જવાબદાર હોવાનું સ્પષ્ટ રીતે દેખાતું હતુ.
3/5
![લંડનઃ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને ધોળકું ધોળીને શરમજનક દેખાવ કર્યો તેના કારણે ચાહકોમાં આક્રોશ છે ત્યારે અકિંજય રહાણેની કોમેન્ટથી ચાહકોનો આક્રોશ વધ્યો છે. આ મેચની પહેલી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયા સસ્તામાં ઓપનરોની વિકેટ ગુમાવી ચૂકી હતી ને મુશ્કેલીમાં હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12105702/Kohli-Pujara-784x441.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લંડનઃ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને ધોળકું ધોળીને શરમજનક દેખાવ કર્યો તેના કારણે ચાહકોમાં આક્રોશ છે ત્યારે અકિંજય રહાણેની કોમેન્ટથી ચાહકોનો આક્રોશ વધ્યો છે. આ મેચની પહેલી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયા સસ્તામાં ઓપનરોની વિકેટ ગુમાવી ચૂકી હતી ને મુશ્કેલીમાં હતી.
4/5
![આ રીતે રહાણેએ ઈશારો કર્યો કે, પુજારાને જો આગળ વધવુ હોય તો તેણે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને પછી જ તેને આગળ વધવાની તક મળી શકે છે. રહાણેના આ વલણના કારણે ક્રિકેટ ચાહકોમાં રોષ છે. રહાણે પોતાનું સ્થાન બચાવવા કોહલીની ખુશામત કરી રહ્યો છે તેવું ક્રિકેટ ચાહકોનું માનવું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12105657/cricket-eng-ind_c5640244-9d12-11e8-8838-278d266b5e3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રીતે રહાણેએ ઈશારો કર્યો કે, પુજારાને જો આગળ વધવુ હોય તો તેણે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને પછી જ તેને આગળ વધવાની તક મળી શકે છે. રહાણેના આ વલણના કારણે ક્રિકેટ ચાહકોમાં રોષ છે. રહાણે પોતાનું સ્થાન બચાવવા કોહલીની ખુશામત કરી રહ્યો છે તેવું ક્રિકેટ ચાહકોનું માનવું છે.
5/5
![રહાણેએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા અને કોહલીની લોબીને સારુ લગાડવા માટે એવી કોમેન્ટ કરી હતી કે, મને લાગે છે કે, આ રનઆઉટમાં પુજારાની ભૂલ હતી. બધી બાબતોમાં સ્વીકાર કરવો એ પાયાની બાબત છે. ઈંગ્લેન્ડમાં રમતાં કોટ બિહાઈન્ડ થાવ કે રનઆઉટ, ભૂલ સ્વીકારીને આગળ વધવું પડે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12105653/9a530-1525939900-800.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રહાણેએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા અને કોહલીની લોબીને સારુ લગાડવા માટે એવી કોમેન્ટ કરી હતી કે, મને લાગે છે કે, આ રનઆઉટમાં પુજારાની ભૂલ હતી. બધી બાબતોમાં સ્વીકાર કરવો એ પાયાની બાબત છે. ઈંગ્લેન્ડમાં રમતાં કોટ બિહાઈન્ડ થાવ કે રનઆઉટ, ભૂલ સ્વીકારીને આગળ વધવું પડે છે.
Published at : 12 Aug 2018 10:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)