શોધખોળ કરો
આજની ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રમાય જ નહીં તેવા સંજોગો, જાણો શું છે કારણ ?
1/7

2/7

આ પહેલાં 2013માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ પડતાં મેચ 40-40 ઓવરની કરાઈ હતી. પાકિસ્તાનની ઈનિંગ્સ પતી પછી વરસાદ પડતાં ભારતને 22 ઓવરમાં 102 રનનું ટાર્ગેટ અપાયું હતું. ધોનીની ટીમે આ ટાર્ગેટ પાર પાડીને પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારવાનો સિલસિલો રોક્યો હતો.
Published at : 04 Jun 2017 10:24 AM (IST)
Tags :
India Vs PakistanView More






















