શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે ટી20 અને પાંચ વનડે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ? ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 અને વનડે સીરીઝ માટે કેપ્ટન વિરાટ કોહલીની એકવાર ફરી ટીમમાં વાપસી થઈ રહી છે. કોહલીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ અને અંતિમ બે વનડેમાં આરામ આપાવમાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ? આ સાથે જ બીસીસીઆઈ અને સિલેક્શન કમિટીએ આ સ્પષ્ટ કરી દીધું છે કે હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પસંદગી કરવામાં આવેલી ટીમમાંથી જ વિશ્વકપ ટીમમાં રમનારા ખેલાડીઓનો રસ્તો સાફ થશે. ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ? સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે અને ટી20 ટીમમાં મિડલ ઓર્ડરમાં રિષભ પંત અને વિજય શંકરને અજમાવવાનો નિર્ણય કર્યો છે. દિનેશ કાર્તિકને વનડે સીરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જો કે ટી20માં છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી સિવાય પ્રથમ બે વનડે માટે સિદ્ધાર્થ કોલને ટીમમાં તક આપી છે. ટી20માંથી કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. યુવા લેગ સ્પિનર મયંક માર્કંડેને ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ? ઓસ્ટ્રેલિયા સામે બે ટી-20 માટે ભારતીય ટીમ આ પ્રકારે છે: વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કોલ, મયંક માર્કંડે ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ? પ્રથમ બે વનડે માટે ટીમ ઇન્ડિયા આ પ્રકારે છે : વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, સિદ્ધાર્થ કોલ, રિષભ પંત ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ? અંતિમ ત્રણ વનડે માટે ટીમ ઈન્ડિયા આ પ્રકારે છે : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કેએલ રાહુલ, રિષભ પંત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget