શોધખોળ કરો

IPL: ફાઈનલમાં પહોંચ્યું સનરાઇઝર્સ હૈદરાબાદ, KKRને 13 રને હરાવ્યું

1/6
 સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ વતી રિદ્ધીમાન સાહા 35, શિખર ધવન 34 અને રશિદ ખાને 34 રનનું યોગદાન આપ્યું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ વતી રિદ્ધીમાન સાહા 35, શિખર ધવન 34 અને રશિદ ખાને 34 રનનું યોગદાન આપ્યું હતું.
2/6
 કોલકત્તા: આઇપીએલ સીઝન 11ની ક્વાલિફાયર-2માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદે કોલકત્તાને 13 રને હરાવી ફાઇનલમાં પહોંચી ગઇ છે. હવે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ફાઈનલ રમશે.
કોલકત્તા: આઇપીએલ સીઝન 11ની ક્વાલિફાયર-2માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદે કોલકત્તાને 13 રને હરાવી ફાઇનલમાં પહોંચી ગઇ છે. હવે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ફાઈનલ રમશે.
3/6
 ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 174 રન બનાવી કોલકત્તાને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં કોલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 161 રન બનાવી શકી હતી. અને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 174 રન બનાવી કોલકત્તાને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં કોલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 161 રન બનાવી શકી હતી. અને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
4/6
 કોલકત્તા તરફથી ક્રિસ લીને સર્વાધિક 48 રન બનાવ્યા હતા. સુનિલ નરેન 26 અને નિતિશ રાણાએ 22 રનનું યોગદાન આપ્યું હતું.
કોલકત્તા તરફથી ક્રિસ લીને સર્વાધિક 48 રન બનાવ્યા હતા. સુનિલ નરેન 26 અને નિતિશ રાણાએ 22 રનનું યોગદાન આપ્યું હતું.
5/6
 હૈદરાબાદના જીત હિરો રાશિદ ખાન સાબિત થયો હતો. રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ ઝડપી હતી. અને તેણે બેટિંગમાં પણ આક્રમક બેટિંગ કરી 10 બોલમાં 34 રન ફટકારી હૈદરાબાદનો સ્કોર 174 સુધી પહોંચાડ્યો હતો.
હૈદરાબાદના જીત હિરો રાશિદ ખાન સાબિત થયો હતો. રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ ઝડપી હતી. અને તેણે બેટિંગમાં પણ આક્રમક બેટિંગ કરી 10 બોલમાં 34 રન ફટકારી હૈદરાબાદનો સ્કોર 174 સુધી પહોંચાડ્યો હતો.
6/6
 સનરાઇઝર્સ હૈદરાબાદ ગ્રુપ સ્ટેજમાં 14 મેચ બાદ ટોપ પર રહ્યું હતું, પરંતુ ટીમને અંતિમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાં ચેન્નઈ વિરુદ્ધ ક્વાલિફાયર-1માં મળેવી હાર પણ શામેલ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ગ્રુપ સ્ટેજમાં 14 મેચ બાદ ટોપ પર રહ્યું હતું, પરંતુ ટીમને અંતિમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાં ચેન્નઈ વિરુદ્ધ ક્વાલિફાયર-1માં મળેવી હાર પણ શામેલ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Embed widget