શોધખોળ કરો

IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું....

અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું.

મોહાલીઃ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં પણ ભલે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ હોય પરંતુ કેપ્ટન રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી બહાર થયા બાદ લોકેશ રાહુલ અને ક્રિસ ગેલની પાવરપ્લે ઓવરમાં બેટિંગ તેમના માટે મોટી સમસ્યા રહી. રાહુલે 13 મેચમાં 130થી ઓછી સ્ટ્રાઈક રેટ સાથે 522 રન બનાવ્યા જેમાં છ વખત 50 કરતાં વધારે જેમાં એક સેન્ચુરી પણ સામેલ છે. ગેલે 12 મેચમાં 152થી વધારેની સ્ટ્રાઈક રેટ સાથે 462 રન બનાવ્યા અને હાઈએસ્ટ સ્કોર 99 રન હતા. IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું.... અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું. વિતેલા વર્ષે પાવરપ્લેમાં અમારી બેટિંગ શાનદાર રહી હતી, જેમાં ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વર્ષે અમે એ પ્રકારની સારી શરૂઆત ન કરી શક્યા. નિશ્ચિત રીતે તેમના પર દબાણ હતું અને તેમણે એ કામ કરવાનું જ હતું.” તેમણે કહ્યું, “અમે આગામી વર્ષે આ મામલે સમાધાન લાવવું પડશે કારણ કે અમે મોટાભાગની મેચ પાવરપ્લેમાં જ ગુમાવી છે. આ મોટી સમસ્યા રહી.” જણાવીએ આ સીઝનમાં પંજાબે 13માંથી 5 મેચમાં જીત મેળવી જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો. જોકે તેના ઓપનર બેટ્સમેન ગેલ અને રાહુલે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બોલિંગ અને મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શન આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ માટે મોટી સમસ્યા રહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget