શોધખોળ કરો

IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું....

અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું.

મોહાલીઃ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં પણ ભલે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ હોય પરંતુ કેપ્ટન રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી બહાર થયા બાદ લોકેશ રાહુલ અને ક્રિસ ગેલની પાવરપ્લે ઓવરમાં બેટિંગ તેમના માટે મોટી સમસ્યા રહી. રાહુલે 13 મેચમાં 130થી ઓછી સ્ટ્રાઈક રેટ સાથે 522 રન બનાવ્યા જેમાં છ વખત 50 કરતાં વધારે જેમાં એક સેન્ચુરી પણ સામેલ છે. ગેલે 12 મેચમાં 152થી વધારેની સ્ટ્રાઈક રેટ સાથે 462 રન બનાવ્યા અને હાઈએસ્ટ સ્કોર 99 રન હતા. IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું.... અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું. વિતેલા વર્ષે પાવરપ્લેમાં અમારી બેટિંગ શાનદાર રહી હતી, જેમાં ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વર્ષે અમે એ પ્રકારની સારી શરૂઆત ન કરી શક્યા. નિશ્ચિત રીતે તેમના પર દબાણ હતું અને તેમણે એ કામ કરવાનું જ હતું.” તેમણે કહ્યું, “અમે આગામી વર્ષે આ મામલે સમાધાન લાવવું પડશે કારણ કે અમે મોટાભાગની મેચ પાવરપ્લેમાં જ ગુમાવી છે. આ મોટી સમસ્યા રહી.” જણાવીએ આ સીઝનમાં પંજાબે 13માંથી 5 મેચમાં જીત મેળવી જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો. જોકે તેના ઓપનર બેટ્સમેન ગેલ અને રાહુલે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બોલિંગ અને મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શન આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ માટે મોટી સમસ્યા રહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
રાજસ્થાન રોયલ્સે અચાનક જ બદલ્યો પોતાનો કેપ્ટન, રિયાન પરાગ કેમ નથી રમી રહ્યો, જાણો સાચું કારણ
રાજસ્થાન રોયલ્સે અચાનક જ બદલ્યો પોતાનો કેપ્ટન, રિયાન પરાગ કેમ નથી રમી રહ્યો, જાણો સાચું કારણ
IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ

વિડિઓઝ

Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
Ambalal Patel Forecast: ગરમી બતાવશે રૌદ્ર સ્વરુપ... : અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Gujarat Visit : PM મોદીનો આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Tamil Nadu CM Oath Ceremony: થલાપતિ વિજય તમિલનાડુના નવા બોસ, મુખ્યમંત્રી પદના લીધા શપથ
Ahmedabad news : વધુ એક ગુજરાતી પરિવાર ફસાયો વિદેશમાં, લંડન જતો પરિવાર વિદેશમાં બંધક બનાવાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....
Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
Embed widget