શોધખોળ કરો

IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું....

અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું.

મોહાલીઃ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં પણ ભલે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ હોય પરંતુ કેપ્ટન રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી બહાર થયા બાદ લોકેશ રાહુલ અને ક્રિસ ગેલની પાવરપ્લે ઓવરમાં બેટિંગ તેમના માટે મોટી સમસ્યા રહી. રાહુલે 13 મેચમાં 130થી ઓછી સ્ટ્રાઈક રેટ સાથે 522 રન બનાવ્યા જેમાં છ વખત 50 કરતાં વધારે જેમાં એક સેન્ચુરી પણ સામેલ છે. ગેલે 12 મેચમાં 152થી વધારેની સ્ટ્રાઈક રેટ સાથે 462 રન બનાવ્યા અને હાઈએસ્ટ સ્કોર 99 રન હતા. IPLમાંથી બહાર થવા માટે અશ્વિને આ લોકોને ગણાવ્યા જવાબદાર, જાણો શું કહ્યું.... અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું. વિતેલા વર્ષે પાવરપ્લેમાં અમારી બેટિંગ શાનદાર રહી હતી, જેમાં ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વર્ષે અમે એ પ્રકારની સારી શરૂઆત ન કરી શક્યા. નિશ્ચિત રીતે તેમના પર દબાણ હતું અને તેમણે એ કામ કરવાનું જ હતું.” તેમણે કહ્યું, “અમે આગામી વર્ષે આ મામલે સમાધાન લાવવું પડશે કારણ કે અમે મોટાભાગની મેચ પાવરપ્લેમાં જ ગુમાવી છે. આ મોટી સમસ્યા રહી.” જણાવીએ આ સીઝનમાં પંજાબે 13માંથી 5 મેચમાં જીત મેળવી જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો. જોકે તેના ઓપનર બેટ્સમેન ગેલ અને રાહુલે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બોલિંગ અને મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શન આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ માટે મોટી સમસ્યા રહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget