શોધખોળ કરો

KKRના આ ખેલાડીને BCCIએ ગેરલાયક ઠેરવ્યો, IPL નહીં રમી શકે, જાણો વિગત

આઈપીએલ ઓક્સનમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સે આ સીઝનમાં પ્રવીણ તાંબેને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો.

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રમિયિર લીગ(આઈપીએલ) સીઝન 13માં સૌથી વધુ ઉંમરના ખેલાડી પ્રવીણ તાંબેને ગેરલાયક ઠેરવ્યા છે. પ્રવીણ તાંબે આઈપીએલમાં નહીં રમી શકે. આઈપીએલ ઓક્સનમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સે આ સીઝનમાં પ્રવીણ તાંબેને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો. KKRના આ ખેલાડીને BCCIએ ગેરલાયક ઠેરવ્યો, IPL નહીં રમી શકે, જાણો વિગત લેગ સ્પિનર પ્રવીણ તાંબેએ 2018માં ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત બાદ શારજાહમાં ટી-10 લીગમાં રમ્યા હતા. જો કે બાદમાં તેણે મુંબઈ ક્રિકેટ સંઘને આપેલું રાજીનામું પરત ખેંચી લીધું હતું. તેણે કેટલીક વિદેશી ટી20 લીગ પણ રમી હતી, તેણે બોર્ડની મંજૂરી લીધી નહોતી. જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બીસીસીઆઈના નિયમો અનુસાર કોઈ પણ ખેલાડી નિવૃતિ લીધા વગર વિદેશી લીગમાં ભાગ લઈ શકતા નથી. KKRના આ ખેલાડીને BCCIએ ગેરલાયક ઠેરવ્યો, IPL નહીં રમી શકે, જાણો વિગત આઈપીએલ અધ્યક્ષ બ્રૃજેશ પટેલ અનુસાર, તાંબે વિરુદ્ધ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાણકારી કેકેઆરને આપવામાં આવી છે. તાંબે 2013થી 2016 વચ્ચે કુલ 33 આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. તે રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. આ કારણે યુવરાજ સિંહના ફેન્સ પૃથ્વી શો પર થયા ગુસ્સે, કહ્યું- આ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.... 16 વર્ષીય શેફાલી વર્માએ T20માં રચ્યો ઈતિહાસ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget