શોધખોળ કરો

IPL 2021માં ઉમેરાઈ શકે છે ગુજરાતની ટીમ, BCCI કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો વિગત

આઈપીએલ 2021માં 8 ના બદલે 9 ટીમો રમાડવા પર વિચારણા થઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કોરોના મહામારી વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન સુરક્ષિત આયોજિત કરવામાં સફળ રહ્યું. આઈપીએલ 2020 સમાપ્ત થયા બાદ હવે બીસીસીઆઈની નજર આઈપીએલની 14મી સીઝને સફળ બનાવવા પર છે. આ દરમિયાન આઈપીએલ 2021માં 8 ના બદલે 9 ટીમો રમાડવા પર વિચારણા થઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે. અંગ્રેજી વર્તમાનપત્ર ધ હિન્દુમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલ 2021માં એક નવી ટીમ ઉમેરવા વિચારણા કરી રહી છે અને તે ટીમ ગુજરાતની હોઈ શકે છે. જો બીસીસીઆઈ આમ કરશે તો આઈપીએલની મેગા ઓક્શનમાં તમામ ટીમના ખેલાડીઓમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. સામાન્ય રીતે આઈપીએલ ઓક્શન ડિસેમ્બર મહિનામાં થાય છે, પરંતુ આ વખતે કોવિડના કારણે આઈપીએલના આયોજનમાં વિલંબ થયો હતો, તેથી આગામી હરાજી જાન્યુઆરી 2021માં આયોજિત થઈ શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, આઈપીએલ 2021નું આયોજન ભારતમાં કરાવવાની પૂરી કોશિશ કરશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જો ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં નહીં હોય તો યુએઈમાં બેકઅપ ઓપ્શન હશે. આઈપીએલમાં 2016 અને 2017માં ગુજરાતની એક ટીમ પહેલા હિસ્સો લઈ ચુકી છે. આ ટીમનું નામ ગુજરાત લાયન્સ હતું અને સુરેશ રૈના તેનો કેપ્ટન હતો. 2016માં પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહ્યા બાદ ક્વોલીફાયર 2 સુધી પહોંચી હતી અને 2017માં 7માં ક્રમે રહી હતી.
એઇમ્સના ડાયરેક્ટરે ભારતમાં કોરોનાની રસીને લઈ કહી આ મોટી વાત, જાણો વિગત સુરતઃ મહિલા ઉચ્ચાધિકારીએ ફોટામાં લીધા અંગત અશ્લીલ ફોટા, ડ્રાઈવરના હાથમાં ફોન આવતાં તેણે ફોટા મોકલી શું માગણી કરી ? બહેરીનના પ્રધાનમંત્રીનું 84 વર્ષની વયે નિધન, સૌથી લાંબા સમય સુધી સંભાળી PMની ખુરશી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget