શોધખોળ કરો

વધતા કોરોનાની વચ્ચે મહારાષ્ટ્રમાં IPLની મેચો રમાશે કે નહીં? ઉદ્વવ સરકારે શું કહ્યું, જાણો વિગતે

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે (Navab malik) આઇપીએલ મેચોના આયોજનને લઇને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમને કહ્યું- આઇપીએલના આયોજનનો લીલીઝંડી આપી દેવામાં આવી છે, પરંતુ મેચોનુ આયોજન કડક નિયમોની સાથે થશે.

મુંબઇઃ આઇપીએલની આગામી સિઝન (IPL 2021) આગામી 9મી એપ્રિલથી શરૂ થઇ રહી છે. આઇપીએલની કેટલીય મેચો મહારાષ્ટ્રના સ્ટેડિયમમોમાં રમાવવાની છે. પરંતુ કોરોનાના (Corona) વધતા કેસો વચ્ચે સરકારે આઇપીએલની મેચો (IPL matches) રમાડવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. રિપોર્ટ છે કે રેકોર્ડ કોરોનાના કેસો નોંધાવવા છતાં મુંબઇમાં આઇપીએલની મેચો રમાશે, આ અંગે ઉદ્વવ સરકારે (Uddhav thackeray) લીલી ઝંડી આપી દીધી છે, એટલે કે આઇપીએલનુ આયોજન કોઇપણ જાતની રૂકાવટ વિના થશે. જોકે, આઇપીએલ અંગે ઉદ્વવ સરકારે (Uddhav government) સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોની અવરજવરની (without audience) મંજૂરી નહીં મળે. 

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે (Navab malik) આઇપીએલ મેચોના આયોજનને લઇને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમને કહ્યું- આઇપીએલના આયોજનનો લીલીઝંડી આપી દેવામાં આવી છે, પરંતુ મેચોનુ આયોજન કડક નિયમોની સાથે થશે. દર્શકોને સ્ટેડિયમમાં જવાની પરમીશન નહીં મળે. ખેલાડીઓ અને બાકીના સ્ટાફનો બાયૉ બબલમાં આઇસૉલેટ રહેવુ પડશે. 

બીસીસીઆઇએ (BCCI) ખેલાડીઓ માટે વેક્સિનની ડિમાન્ડ પણ કરી હતી. નવાબ મલિકે કહ્યું - બીસીસીઆઇ તમામ ખેલાડીઓને વેક્સિન આપવા ઇચ્છતુ હતુ, પરંતુ આઇસીએમઆરની ગાઇડલાઇન્સના કારણે આવુ ના થઇ શક્યુ. હાલ અમે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન નથી લગાવી શકતા. 

શિડ્યૂલમાં નહીં થાય કોઇ ફેરફાર....
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં દરરોજ રેકોર્ડ કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. રાજ્યમાં લૉકડાઉનની વાપસીની સાથે મુંબઇમાં રમાનારી મેચો પર સવાલો ઉભા થયા હતા. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે મેચોનુ આયોજન મુંબઇની જગ્યાએ હૈદરાબાદમાં થઇ શકે છે. 

બીસીસીઆઇએ જોકે, પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે મુંબઇમાં રમાનારી મેચોને લઇને કોઇ ફેરફાર નહીં થાય. મુંબઇમાં 10 એપ્રિલથી લઇને 24 એપ્રિલની વચ્ચે આઇપીએલની મેચોનુ આયોજન થવાનુ છે. આઇપીએલની 14મી સિઝનની શરૂઆત 9મી એપ્રિલથી થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 
IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
IPL 2026 : હરાજીમાં રહ્યો અનસોલ્ડ, હવે ચમક્યું નસીબ, KKRની ટીમમાં અચાનક આ ઘાતક બોલરની એન્ટ્રી
IPL 2026 : હરાજીમાં રહ્યો અનસોલ્ડ, હવે ચમક્યું નસીબ, KKRની ટીમમાં અચાનક આ ઘાતક બોલરની એન્ટ્રી
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Embed widget