શોધખોળ કરો

IPL 2022: ડેલ સ્ટેને કહ્યું, હૈદરાબાદના આ યુવા ખેલાડીને મળવો જોઈએ ટીમ ઈન્ડિયામાં મોકો

IPL 2022: IPL 2022ની આ સિઝનમાં હૈદરાબાદની ટીમ શરૂઆતની બન્ને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યાર બાદ કેન વિલિયમ્સસનની આગેવાનીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદે(SRH) શાનદાર વાપસી કરતા સતત પાંચ મેચો જીતી.

Dale Steyn On Rahul Tripathi: IPL 2022ની આ સિઝનમાં હૈદરાબાદની ટીમ શરૂઆતની બન્ને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યાર બાદ કેન વિલિયમ્સસનની આગેવાનીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદે(SRH) શાનદાર વાપસી કરતા સતત પાંચ મેચો જીતી. જો કે કેપ્ટન વિલિયમ્સનનું બેટ હજી સાંત છે પરંતુ અભિષેક શર્મા અને એડન મારક્રમ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠી અને વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન પણ બેટથી યોગદાન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને મોટું નિવેદન આપ્યું છે.

રાહુલ ત્રિપાઠી પાસે ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનો મોકો
 ડેલ સ્ટેને કહ્યું કે, મને લાગે છે કે, હૈદરાબાદના બેટ્સમેન રાહુલ ત્રિપાઠી પાસે ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનો મોકો છે. હકિકતમાં રાહુલે આ સિઝનની આઠ મેચમાં 45.60ની સરેરાશથી 228 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સ્ટ્રાઈક રેટ 174.04ની રહી છે. સ્ટેને કહ્યું કે, ટીમ ઈન્ડિયામાં પસંદગી થવા માટે ખુબ વધારે કોમ્પિટિશન છે. પરંતુ હાલની આઈપીએલ સિઝનમાં જે રીતે રાહુલ ત્રિપાઠી બેટિંગ કરી રહ્યો છે તેને જોતા એવું લાગે છે કે, તેને બહુ ઝલદી ટીમ ઈન્ડિયામાં મોકો મળી શકે છે.

નંબર ત્રણ માટે સૂર્ય કુમાર અને શ્રેયસ અય્યર પણ દાવેદાર
ડેલ સ્ટેને આગળ કહ્યું કે, કેમ કે ભારતીય ટીમમાં નંબર ત્રણ પર વિરાટ કોહલી બેટિંગ કરે છે, એવામાં આ પોઝિસન પર કોઈ પણ બેટ્સમેને જગ્યા બનાવવી મુશ્કેલ છે. પરંતુ આ આઈપીએલ સિઝનમાં જે રીતે રાહુલ ત્રિપાઠી બેટિંગ કરી રહ્યો છે, તે શાનદાર છે. તેમણે કહ્યું કે, નંબર ત્રણ માટે શ્રેયસ અય્યર અને સૂર્ય કુમાર પણ દાવેદાર છે. ગઈ સિઝનમાં જ્યારે રાહુલ ત્રિપાઠી કેકેઆર સાથે હતો ત્યારે પણ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. તો બીજી તરફ ત્રિપાઠીએ કહ્યું કે, સનરાઈઝર્સ હૈદારાબાદે મારા પર ભરોશો દાખવ્યો અને મને નંબર ત્રણ પર બેટિંગ કરવાનો મોકો આપ્યો. તેમણે આગળ કહ્યું કે, હુ ટોપ થ્રીમાં બેટિંગ કરવાનું પસંદ કરુ છું. પરંતુ તેનો મતલબ એવો નથી હું બાકીના સ્થાને બેટિંગ નથી કરી શકતો.

મેગા ઓક્શનનાં કેકેઆર ન કર્યો રિટેન
તમને જણાવી દઈએ કે, ગઈ સિઝનમાં રાહુલ કેકેઆર તરફથી રમતો હતો, પરંતુ આઈપીએલના મેગા ઓક્શન પહેલા કેકેઆરએ તેને રિટેન કર્યો ન હતો. જે બાદ મેગા ઓક્શનમાં હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીને 8.50 કરોડમાં ખરીદ્યો હતો. અત્યાર સુધીમાં ટી-20 કેરિયરમાં ત્રિપાઠીએ 70 મેચ રમી છે. આ 70 મેચમાં રાહુલે 1600થી વદુ રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget