શોધખોળ કરો

DC vs SRH: હૈદરાબાદે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી, ત્રણ ખેલાડી આજે રમશે ડેબ્યુ મેચ, જાણો પ્લેઈંગ 11

IPL 2022: દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2022: દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ 2022ની 50મી મેચ માટે હૈદરાબાદે પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કર્યા છે. ટીમે ત્રણ નવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. હૈદરાબાદ તરફથી કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને સીન એબોટ ડેબ્યૂ મેચ રમશે. આ સાથે જ દિલ્હીએ પ્લેઈંગ ઈલેવનમાં પણ 4 ખેલાડીઓ બદલાયા છે.

દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ ઉછળ્યા બાદ કહ્યું કે, "અમે પહેલાં બેટિંગ કરીશું, હું તેનાથી ખુશ છું. અમે પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. પૃથ્વી શો, મુસ્તફિઝુર રહેમાન, અક્ષર પટેલ અને સાકરિયા આ મેચમાં નહીં રમે. મનદીપ, રિપલ પટેલ અને ખલીલ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા છે. તમે ફક્ત તમારી ભૂલોમાંથી શીખી શકો છો અને સુધારી શકો છો."

હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સને કહ્યું કે, "અમે પહેલાં બોલિંગ કરીશું. અહીં ઝાકળની અસર પછીથી જોવા મળશે. અમે અમારી હાર બાદ સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છીએ. અમે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે." હૈદરાબાદની ટીમમાં કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને સીન એબોટને આજે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આપ્યું છે. આ ખેલાડીઓ પોતાની ડેબ્યૂ મેચ રમશે.

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, મનદીપ સિંહ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), લલિત યાદવ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોર્ટજે

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, સીન એબોટ, કાર્તિક ત્યાગી, ઉમરાન મલિક

આ પણ વાંચોઃ

ચેન્નાઇની હાર બાદ IPL 2022માં આવી છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમોનુ પ્લેઓફમાં પહોંચવુ નક્કી

IPLમાં આ બૉલરો વચ્ચે જામી છે પર્પલ કેપની રેસ, હાલમાં ભારતીયના માથે આ કેપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget