શોધખોળ કરો

IPLમાં એક મેચ હારવા પર ટીમને કેટલા રૂપિયાનું થાય છે નુકસાન? અહી જાણો જવાબ

IPL Team Owner Loss Per Match: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે.

IPL Team Owner Loss Per Match: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. મેચમાં બધી ટીમો દરેક મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ મેચમાં એક ટીમ જીતશે અને બીજી ટીમ હારશે તે નિશ્ચિત છે. ક્યારેક કોઈ કારણોસર મેચ રદ પણ થઈ જાય છે. IPL જીતનારી ટીમને ઈનામી રકમ તરીકે મોટી રકમ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે IPL મેચ હાર્યા પછી ટીમ માલિકોને કેટલું નુકસાન થાય છે, અહીં જાણો.

IPL પર કરોડો રૂપિયા ખર્ચાય છે

IPL ટીમોના માલિકો પહેલા ફ્રેન્ચાઇઝી ખરીદવામાં કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પછી હરાજી દરમિયાન આ ટીમ માટે ખેલાડીઓ ખરીદવામાં ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. દરેક ટીમ માલિક ઇચ્છે છે કે તેમના ખેલાડીઓ શક્ય તેટલી વધુ મેચ જીતે કારણ કે દરેક મેચ હારવાથી ટીમ માલિકોને મોટું નુકસાન થાય છે.

IPL ની બ્રાન્ડ વેલ્યુ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અનુસાર, IPL 2023ની કોમર્શિયલ વેલ્યૂ 11.2 બિલિયન ડોલર હતી. આઈપીએલના દર્શકોની સંખ્યા પણ ઘણી વધારે છે. IPL 2024ના 620 મિલિયનથી વધુ યુઝર હતા, જેના કારણે ટુર્નામેન્ટની વ્યૂઅરશિપ ટાઇમિંગ 350 અબજ મિનિટ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2024ની કોમર્શિયલ વેલ્યૂ 16.4 બિલિયન ડોલર હતી.

એક મેચ હારવાથી કેટલું નુકસાન થાય છે?

મીડિયા રિપોર્ટ્સના આ આંકડાઓ જોતાં એવું કહી શકાય કે IPL માત્ર એક ટુર્નામેન્ટ નથી પરંતુ એક વિશાળ બિઝનેસ મોડલ છે. આઈપીએલ ટીમના માલિકોનો ટિકિટ વેચાણ, સ્પોન્સરશિપ અને મીડિયા અધિકારોમાં મોટો હિસ્સો છે. ફ્રેન્ચાઇઝીને 40 થી 50 ટકા મીડિયા અધિકારો મળે છે. ટિકિટ વેચાણનો 80 ટકા હિસ્સો પણ ટીમ માલિકોને આપવામાં આવે છે. જો કોઈ ટીમ મેચ હારી જાય તો તે ટીમની મેચ જોવાની સંખ્યા ઘટે છે. આ સાથે સ્ટેડિયમની ટિકિટો પણ ઓછી વેચાય છે, જેના કારણે IPL ટીમોના માલિકોને પણ મોટું નુકસાન થાય છે.                                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 શરુ થવાની બદલી તારીખ, શેડ્યૂલ પર BCCI નો મોટો નિર્ણય! રિપોર્ટમાં થયો ખુલાસો 
IPL 2026 શરુ થવાની બદલી તારીખ, શેડ્યૂલ પર BCCI નો મોટો નિર્ણય! રિપોર્ટમાં થયો ખુલાસો 
IPL માં ફરી જોવા મળશે ધોનીનો જલવો? IPL 2026 પહેલા CSK ના CEO નો મોટો ખુલાસો 
IPL માં ફરી જોવા મળશે ધોનીનો જલવો? IPL 2026 પહેલા CSK ના CEO નો મોટો ખુલાસો 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
Embed widget