શોધખોળ કરો

IPL રમી રહેલા યુવા ગુજરાતી ઓલરાઉન્ડર હર્ષલ પટેલની બહેનનુ નિધન, IPL છોડી ઘરે જવા રવાના, જાણો

આઈપીએલ સાથે સંકળાયેલા સુત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે હર્ષલને અચાનક બાયો બબલમાંથી બહાર આવવું પડ્યું. કારણ કે તેનો પરિવારમાં તેની બહેનનું નિધન થયું છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલને લઇને એક માઠા સમાચાર સામે આવ્યા છે. હાલમાં આઇપીએલ ચાલી રહી છે, ત્યારે સમાચાર છે કે હર્ષલ પટેલની બહેનનુ નિધન થઇ ગયુ છે, આ નિધનના સમાચાર સાંભળતા જ ક્રિકેટર ઘરે જવા માટે રવાના થઇ ગયો છે. તેની બહેનનુ નિધન 9મી એપ્રિલે થયુ છે, તે સમયે હર્ષલ પટેલ મુંબઇ ઇન્ડિયન્સ સામે આઇપીએલની મેચ રમી રહ્યો હતો, જોકે, મેચ બાદ તરત જ તે ઘરે જવા રવાના થઇ ગયો હતો. 

આઈપીએલ સાથે સંકળાયેલા સુત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે હર્ષલને અચાનક બાયો બબલમાંથી બહાર આવવું પડ્યું. કારણ કે તેનો પરિવારમાં તેની બહેનનું નિધન થયું છે. હર્ષલ હવે 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા ટીમના બાયો બબલમાં જોડાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે પીટીઆઈએ એ સ્પષ્ટ કર્યું નથી કે હર્ષલના પરિવારમાં કોનું મૃત્યુ થયું છે. પરંતુ દૈનિક જાગરણ મુજબ હર્ષલ પટેલની બહેનનું અવસાન થયું છે. 

હર્ષલ પટેલ પટેલ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરનો બેસ્ટ પરફોર્મર બૉલર છે, તેને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 2 વિકેટ ઝડપીને મુંબઇ માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. આઇપીએલમાં બેંગ્લૉરનુ પરફોર્મન્સ આ સિઝનમાં સારુ રહ્યુ છે, ફાક ડૂ પ્લેસીસીની કેપ્ટનશીપમાં આ સિઝનમાં ચાર મેચ રમી છે, જેમાંથી એકમાં હાર અને 3 મેચ મળી છે. ઉલ્લેખનીય છે કે, હર્ષલ પટેલ ગુજરાતી ક્રિકેટર છે, અને ગુજરાતમાં સાણંદને રહેવાસી છે, પરંતુ હાલમાં ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા તરફથી રમી રહ્યો છે.

આ પણ વાંચો.......... 

10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર

ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન

ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો

18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?

Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget