શોધખોળ કરો

CSK vs PBKS: આવી હોઇ શકે છે ચેન્નાઇ અને પંજાબની પ્લેઇંગ ઇલેવન, જાણો શું કહે છે પીચ રિપોર્ટ

જો રેકોર્ડ્સની વાત કરીએ તો ચેન્નાઇ અને પંજાબ આઇપીએલમાં 26 મેચોમાં આમને સામને ટકરાયા છે, જેમાં ચેન્નાઇે 16 અને પંજાબે 10 મેચોમી જીત હાંસલ કરી છે. 

CSK vs PBKS: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રવિવારે ફરી એકવાર ડબલ હેડર મુકાબલા જોવા મળશે. આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ વચ્ચે પણ કાંટાની ટક્કર જોવા મળશે. બન્નેની મેચ 3 એપ્રિલ રવિવારે સાંજે 7.30 વાગે બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો જીત મેળવવા પ્રયાસ કરશે કેમ કે જાડેજાની આગેવાની વાળી ચેન્નાઇને હજુ સુધી જીત નથી મળી તો સામે પંજાબ ફરી એકવાર જીતના પાટા પર આવવા પ્રયાસ કરશે. 

જો રેકોર્ડ્સની વાત કરીએ તો ચેન્નાઇ અને પંજાબ આઇપીએલમાં 26 મેચોમાં આમને સામને ટકરાયા છે, જેમાં ચેન્નાઇે 16 અને પંજાબે 10 મેચોમી જીત હાંસલ કરી છે. 

શું કહે છે પીચ રિપોર્ટ - 
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી બે મેચો બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ ચૂકી છે. આ દરમિયાન હાઇ સ્કૉરિંગ મેચ જોવા મળી છે. રાત્રની મેચમાં ભેજની ભૂમિકા મહત્વનવી રહેશે. ભેજના કારણે બૉલરો માટે બૉલિંગ કરવી અઘરી પડી શકે છે. આવામાં ટૉસ જીતીને કોઇપણ કેપ્ટન બૉલિંગ કરવા જ માંગશે. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન - 

ચેન્નાઇ સુપર કિંગ્સ -
ઋતુરાજ ગાયકવાડ, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શિવમ ડુબે, ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટૉરિયસ, ક્રિસ જૉર્ડન, રાજવર્ધન હેંગરગેકર. 

પંજાબ કિંગ્સ - 
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જૉની બેયર્સ્ટો, ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર) ઓડિયન સ્મિથ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, કગિસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચાહર. 

આ પણ વાંચો......... 

Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ

ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget