શોધખોળ કરો

હૈદરાબાદની હારના એક નહીં પરંતુ ત્રણ ખલનાયક, ટીમ એક જ મેચમાં બરબાદ થઈ ગઈ

KKR સામે 200 રનના ટાર્ગેટનો પીછો કરતા SRH ના ટોપ-3 બેટ્સમેન હેડ, અભિષેક અને કિશન સસ્તામાં આઉટ, નેટ રન રેટને મોટો ફટકો.

KKR vs SRH 2025 match result: કોલકાતા નાઈટ રાઈડર્સે ઈડન ગાર્ડન્સમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનના મોટા અંતરથી હરાવ્યું છે. આ હાર SRH માટે ઘણી મોંઘી સાબિત થઈ છે, કારણ કે તેનાથી ટીમના નેટ રન રેટને મોટો ફટકો પડ્યો છે અને પોઈન્ટ ટેબલમાં પણ ટીમ પાછળ ધકેલાઈ ગઈ છે. આ હાર માટે ટીમના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન મુખ્ય રીતે જવાબદાર છે, જેઓ મહત્વના સમયે ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા.

200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે માત્ર 9 રનમાં પોતાની ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમ મેચમાં ક્યારેય વાપસી કરી શકી નહીં. આ હારથી ટીમને માત્ર બે પોઈન્ટ જ ગુમાવવા પડ્યા નથી, પરંતુ નેટ રન રેટમાં પણ મોટું નુકસાન થયું છે, જે હવે પછીની મેચોમાં ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ઈનિંગની શરૂઆતના બીજા જ બોલ પર ખતરનાક બેટ્સમેન ટ્રેવિસ હેડ વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. હેડે પહેલા બોલ પર ચોગ્ગો માર્યો હતો, પરંતુ બીજા જ બોલ પર તે આઉટ થઈ ગયો હતો. ટ્રેવિસ હેડ એક એવો ખેલાડી છે જે એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ મેચમાં તે નિષ્ફળ રહ્યો હતો.

ત્યારબાદ બીજા ઓપનર અભિષેક શર્મા પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. બીજી ઓવરના છેલ્લા બોલ પર હર્ષિત રાણાએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો. અભિષેક શર્માએ 6 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા. આ વિકેટ પડ્યા બાદ SRH પર દબાણ વધી ગયું હતું. પ્રથમ મેચમાં સદી ફટકારીને હીરો બનેલો ઈશાન કિશન પણ આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે વૈભવ અરોરાનો બીજો શિકાર બન્યો અને માત્ર 5 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો.

માત્ર 9 રનમાં ત્રણ વિકેટો પડી જવાથી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સંપૂર્ણપણે દબાણમાં આવી ગઈ હતી. આ ત્રણ બેટ્સમેન - ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ઈશાન કિશન - જે ટીમને કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે તેમ હતા, તેઓ આ મેચમાં ટીમના સૌથી મોટા વિલન સાબિત થયા. પાછળના બેટ્સમેનોએ પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ટોપ ઓર્ડરની નિષ્ફળતાના કારણે ટીમ માટે લક્ષ્ય સુધી પહોંચવું અશક્ય બની ગયું હતું. હવે સનરાઈઝર્સ હૈદરાબાદને આગામી મેચો પહેલા પોતાની રણનીતિ પર ગંભીરતાથી વિચારવું પડશે, નહીંતર સિઝનમાં તેમનું આગળનું સફર વધુ મુશ્કેલ બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
તમારા બાળકો સુધી નહીં પહોંચે અશ્લિલ કન્ટેન્ટ, માતાપિતા રાખી શકશે નજર, ઈન્સ્ટાગ્રામે કર્યો ફેરફાર
તમારા બાળકો સુધી નહીં પહોંચે અશ્લિલ કન્ટેન્ટ, માતાપિતા રાખી શકશે નજર, ઈન્સ્ટાગ્રામે કર્યો ફેરફાર
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
Embed widget