શોધખોળ કરો

જયપુરમાં હવા પ્રદુષણ મુદ્દે સવાલ પુછાતા કયો ક્રિકેટર ગિન્નાયો, ને બોલ્યો હું માપવાનુ મીટર લઇને નથી ફરતો તો.............................

વાયુ પ્રદુષણનો મુદ્દો ક્રિકેટરોની સામે પણ આવી ગયો છે. પ્રથમ ટી20 પહેલા વાયુ પ્રદુષણના સવાલ પર ટી20 ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ભડકી ગયો હતો. 

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ ટી20 મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે, આજે પ્રથમ મેચ રાજસ્થાનના જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાવવાની છે, જોકે અત્યારે ભારતના કેટલાક શહેરોમાં વાયુ પ્રદુષણે માજા મુકી છે. દિલ્હીથી માંડીને મુંબઇ અને કોલકત્તાથી માંડીને જયપુર સુધીના શહેરોમાં વાયુ પ્રદુષણ વધવાના કારણે લોકો પરેશાન છે. હવે વાયુ પ્રદુષણનો મુદ્દો ક્રિકેટરોની સામે પણ આવી ગયો છે. પ્રથમ ટી20 પહેલા વાયુ પ્રદુષણના સવાલ પર ટી20 ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ભડકી ગયો હતો. 

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ્યારે ટી20 સીરીઝના ઉપ કેપ્ટન કેએલ રાહુલ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યો હતો, તે સમયે એક પત્રકારે પુછ્યુ કે શહેરમાં વધી રહેલા વાયુ પ્રદુષણને લઇને તમારુ શુ કહેવુ છે. આ સવાલના જવાબમાં કેએલ રાહુલે પત્રકારને સંભળાવી દીધુ હતુ કે મને નથી ખબર. કેએલ રાહુલ જવાબ આપતા કહ્યું કે અસલમાં અમે અત્યાર સુધી બહાર નથી નીકળ્યા, અમે હમણાં જ સ્ટેડિયમમાં પહોંચ્યા છીએ, એટલે હું આનો જવાબ આપી શકતો નથી. હુ મારા હાથમાં પ્રદુષણ માપવાનુ મીટર લઇને નથી ફરતો, કે ખબર પડે પ્રદુષણનુ લેવલ કેટલુ ખરાબ છે. જોકે, કેએલ રાહુલે કહ્યું કે મને યકીન છે કે એટલુ ખરાબ નહીં હોય. અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. પ્રથમ ટી20 પહેલા વાયુ પ્રદુષણના સવાલ પર ટી20 ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ભડકી ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જયપુરમાં રમાવવાની છે, આ પહેલા ગ્રાઉન્ડ પર વાયુ પ્રદુષણની અસર જોવા મળી છે. 12 નવેમ્બરે શહેરનો વાયુ પ્રદુષણનો સૂચકાંક ખરાબ રહ્યો હતો. 15 નવેમ્બરે પણ શહેરમાં વાયુ પ્રદુષણ વધુ રહ્યું, અને ધૂમાડાની ચાદર છવાઇ ગઇ હતી. ખાસ વાત છે કે, દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ હોવાના કારણે સુપ્રીમ કોર્ટે સરકારને પણ ખખડાવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget