શોધખોળ કરો

સચિન-સેહવાગે ખોલ્યું રહસ્ય, ગાંગુલીને હટાવી આ રીતે બની હતી બંનેની ઓપનિંગ જોડી, જાણો વિગતે

1/7
સચિન અને સેહવાગ વિક્રમ સાઠેના જાણીતા શો what the duckમાં એક સાથે આવ્યા તથા અનેક રહસ્યો ખોલ્યા.  જેમાં ડ્રેસિંગ રૂમથી લઈ પ્રથમ મુલાકાત સુધીની વાત સામેલ છે. વાતવાતમાં બંનેએ ભારતીય ટીમમાં સચિન અને સેહવાગની ઓપનિંગ જોડી કેવી રીતે બની તે અંગે જણાવ્યું હતું.
સચિન અને સેહવાગ વિક્રમ સાઠેના જાણીતા શો what the duckમાં એક સાથે આવ્યા તથા અનેક રહસ્યો ખોલ્યા. જેમાં ડ્રેસિંગ રૂમથી લઈ પ્રથમ મુલાકાત સુધીની વાત સામેલ છે. વાતવાતમાં બંનેએ ભારતીય ટીમમાં સચિન અને સેહવાગની ઓપનિંગ જોડી કેવી રીતે બની તે અંગે જણાવ્યું હતું.
2/7
સચિન-સેહવાગે એમ પણ જણાવ્યું કે, 2003 વર્લ્ડ કપની સૌથી યાદગાર મેચ પાકિસ્તાન સામેની હતી. બંનેએ ભારતને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ મેચ પહેલા સેહવાગ વસીમ અક્રમને લઈ નર્વસ હતો.
સચિન-સેહવાગે એમ પણ જણાવ્યું કે, 2003 વર્લ્ડ કપની સૌથી યાદગાર મેચ પાકિસ્તાન સામેની હતી. બંનેએ ભારતને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ મેચ પહેલા સેહવાગ વસીમ અક્રમને લઈ નર્વસ હતો.
3/7
સચિન-સેહવાગે 2003 વર્લ્ડ કપ પહેલાની અમુક મેચમાં ઓપનિંગ કર્યું હતું, પરંતુ સફળતા મળી નહોતી. ખુદ કેપ્ટન સૌરવ ગાંગુલી તે સમયે ઓપનિંગમાં ઉતરતો હતો. 1997થી તેણે સચજિન સાથે મળી પ્રથમ વિકેટ માટે અનેક રેકોર્ડ પાર્ટનરશિપ કરી હતી. પરંતુ સેહવાગ આવ્યા બાદ સમીકરણ બદલાવા લાગ્યા હતા.
સચિન-સેહવાગે 2003 વર્લ્ડ કપ પહેલાની અમુક મેચમાં ઓપનિંગ કર્યું હતું, પરંતુ સફળતા મળી નહોતી. ખુદ કેપ્ટન સૌરવ ગાંગુલી તે સમયે ઓપનિંગમાં ઉતરતો હતો. 1997થી તેણે સચજિન સાથે મળી પ્રથમ વિકેટ માટે અનેક રેકોર્ડ પાર્ટનરશિપ કરી હતી. પરંતુ સેહવાગ આવ્યા બાદ સમીકરણ બદલાવા લાગ્યા હતા.
4/7
ગાંગુલી સેહવાગ સાથે ઓપનિંગ જોડી બનાવતા હતા અને સચિન ચોથા નંબર પર બેટિંગ કરતા હતા. પરંતુ 2003 વર્લ્ડકપમાં શરૂઆતની હાર બાદ ટીમમાં મોટો ફેરફાર થયો અને ભારતની ઓપનિંગ જોડી બદલાઈ ગઈ.
ગાંગુલી સેહવાગ સાથે ઓપનિંગ જોડી બનાવતા હતા અને સચિન ચોથા નંબર પર બેટિંગ કરતા હતા. પરંતુ 2003 વર્લ્ડકપમાં શરૂઆતની હાર બાદ ટીમમાં મોટો ફેરફાર થયો અને ભારતની ઓપનિંગ જોડી બદલાઈ ગઈ.
5/7
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર અને વીરન્દ્ર સેહવાગને વનડે ક્રિકેટની સૌથી ખતરનાક ઓપનિંગ જોડી ગણવામાં આવે છે. બંનેએ સાથે મળીને વિશ્વના અનેક દિગ્ગજ બોલરોના છોતરાં કાઢી નાંખીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. પરંતુ આ બંનેની જોડી પાછળની કહાની પણ રસપ્રદ છે. નિવૃત્તિ બાદ બંને ખેલાડીઓએ એક સાથે આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો હતો.
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર અને વીરન્દ્ર સેહવાગને વનડે ક્રિકેટની સૌથી ખતરનાક ઓપનિંગ જોડી ગણવામાં આવે છે. બંનેએ સાથે મળીને વિશ્વના અનેક દિગ્ગજ બોલરોના છોતરાં કાઢી નાંખીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. પરંતુ આ બંનેની જોડી પાછળની કહાની પણ રસપ્રદ છે. નિવૃત્તિ બાદ બંને ખેલાડીઓએ એક સાથે આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો હતો.
6/7
જે બાદ ટીમની રમત બદલાઈ અને તમામ 15 ખેલાડીઓને તેમની ઓપનિંગ જોડી પસંદ કરવાનું કહ્યું. 15માંથી 14 ખેલાડીઓએ સચિન-સેહવાગની જોડી પસંદ કરી, જ્યારે એક જ વોટ ગાંગુલીની તરફેણમાં હતા. જે બાદ સચિન-સેહવાગે લગભગ દરેક મેચમાં સારી શરૂઆત અપાવી અને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું.
જે બાદ ટીમની રમત બદલાઈ અને તમામ 15 ખેલાડીઓને તેમની ઓપનિંગ જોડી પસંદ કરવાનું કહ્યું. 15માંથી 14 ખેલાડીઓએ સચિન-સેહવાગની જોડી પસંદ કરી, જ્યારે એક જ વોટ ગાંગુલીની તરફેણમાં હતા. જે બાદ સચિન-સેહવાગે લગભગ દરેક મેચમાં સારી શરૂઆત અપાવી અને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું.
7/7
2003 વર્લ્ડકપ શરૂ થયા પહેલા ભારતને પ્રેક્ટિસ મેચમાં હાર મળી હતી. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયા સામે ભારતને કારમી હાર મળી હતી. જે બાદ ભારતીય ટીમે આગામી મુકાબલો ઝિમ્બાબ્વે સામે હતો. કોચ જોન રાઇટે ઓપનિંગ જોડીને લઈ પરેશાન હતા અને સચિનને સીધો સવાલ કર્યો હતો તારે ક્યાં નંબરે રમવું છે? સચિને પહેલાં કહ્યું કે ટીમ જ્યાં ઈચ્છે ત્યાં પરંતુ રાઇટ તેમની વાત પર અડગ રહ્યા અને સચિન પાસે ટીમ માટે ઓપનિંગ કરવી છે તેમ બોલાવવામાં સફળ રહ્યા.
2003 વર્લ્ડકપ શરૂ થયા પહેલા ભારતને પ્રેક્ટિસ મેચમાં હાર મળી હતી. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયા સામે ભારતને કારમી હાર મળી હતી. જે બાદ ભારતીય ટીમે આગામી મુકાબલો ઝિમ્બાબ્વે સામે હતો. કોચ જોન રાઇટે ઓપનિંગ જોડીને લઈ પરેશાન હતા અને સચિનને સીધો સવાલ કર્યો હતો તારે ક્યાં નંબરે રમવું છે? સચિને પહેલાં કહ્યું કે ટીમ જ્યાં ઈચ્છે ત્યાં પરંતુ રાઇટ તેમની વાત પર અડગ રહ્યા અને સચિન પાસે ટીમ માટે ઓપનિંગ કરવી છે તેમ બોલાવવામાં સફળ રહ્યા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget