શોધખોળ કરો

આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’

વર્લ્ડ કપને આડે હવો થોડો જ સમય બાકી છે. ભારતે વર્લ્ડ કપા માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ જાહેર થતા જ કેટલાક ખેલાડીઓનું સપનું પૂરું થયું છે તો કેટલાક ખેલાડીઓને નિરાશા સાંપડી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપને આડે હવો થોડો જ સમય બાકી છે. ભારતે વર્લ્ડ કપા માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ જાહેર થતા જ કેટલાક ખેલાડીઓનું સપનું પૂરું થયું છે તો કેટલાક ખેલાડીઓને નિરાશા સાંપડી છે. જોકે આ વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયામાં સામે કેટલા ખેલાડીઓ માટે આ અંતિમ વર્લ્ડ કપ હોઈ શકે છે. જેમાં 4 નામ એવા છે હવે પછી આગામી વર્લ્ડ કપમાં જોવા નહીં મળે. મહેન્દ્રસિંહ ધોની આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની માટે આ અંતિમ વિશ્વ કપ હશે. ધોનીની ઉંમર 38 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપ સુધીમાં તે 42 વર્ષના થઈ જશે. આ માટે આ વર્લ્ડ કપ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ હશે. શિખર ધવન આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ ભારતીય ટીમનાં ઑપનર બેટ્સમેન શિખર ધવન આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનાં મુખ્ય ખેલાડીઓમાં સામેલ છે. શિખર ધવનની ઉંમર પણ હાલમાં 34 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપમાં તેની ઉંમર 38 વર્ષની હશે. આ માટે આ વર્લ્ડ કપ તેનો અંતિમ વિશ્વ કપ હોઇ શકે છે. કેદાર જાધવ આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ કેદાર જાધવ માટે પણ આ અંતિમ વર્લ્ડ કપ હશે. જાધવની ઉંરમ વર્લ્ડ કપ શરૂ થાય ત્યાં સુધીમાં 34 આસપાસની હશે અને આવતા વર્લ્ડ કપ સુધી તેની ઉંમર 38ની થઇ જશે. ફિટનેસનાં મામલે જાધવ પણ ધવનની માફક ખરાબ રેકૉર્ડ ધરાવે છે. દિનેશ કાર્તિક આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ મહેન્દ્રસિંહ ધોનીનાં બીજા વિકલ્પ તરીકે વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ઉંમર વિશ્વ કપ શરૂ થાય ત્યારે 34ની આસપાસ હશે અને આવતા વિશ્વ કપ સુધી તે 38 વર્ષનો થઇ જશે. આવામાં આ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget