શોધખોળ કરો

વર્લ્ડકપમાં જે કામ આ નાની ટીમે કર્યું હતું, તે ટીમ ઇન્ડિયા પણ નથી કરી શકી

ઇંગ્લેન્ડ ભારત વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરતાં કરતા 337 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકી હતી.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ના 38માં મેચમાં ઇંગ્લેન્ડને ભારતને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યા છે. આ મેચમાં ભારત જે ટાર્ગેટનો પીછો કરી રહ્યું હતું તે અત્યાર સુધી વર્લ્ડકપ ઈતિહાસમાં કોઈ નથી ચેઝ કરી શક્યું. જ્યારે ભારત વર્લ્ડકપમાં ક્યારેય 300થી ઉપરનો ટાર્ગેટ ક્યારેય અચીવ નથી કરી શક્યું. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરતાં કરતા 337 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડે ભારતને એવો ટાર્ગેટ આપ્યો હતો જે અત્યાર સુધી અચીવ થયો નથી. વર્લ્ડકપમાં જે કામ આ નાની ટીમે કર્યું હતું, તે ટીમ ઇન્ડિયા પણ નથી કરી શકી અત્યાર સુધી વર્લ્ડકપમાં સૌથી મોટો લક્ષ્ય આયર્લેન્ડે મેળવ્યો છે. 2011ના વર્લ્ડકપમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 328 રનનો સફળતાપૂર્વક પીછો કરતા જીત મેળવી હતી. બાંગ્લાદેશે 2019મા વેસ્ટ ઈન્ડિઝ અને 2015મા સ્કોટલેન્ડ વિરુદ્ધ ક્રમશઃ 322 અને 319 રનના ટાર્ગેટનો પીછો કરતા જીત મેળવી હતી. શ્રીલંકાએ 1992 વર્લ્ડકપમાં શ્રીલંકા વિરુદ્ધ 313 રનનો જ્યારે 2015મા ઈંગ્લેન્ડના 310 રનના મોટા ટાર્ગેટ મેળવવામાં શ્રીલંકાની ટીમ સફળ રહી હતી. ભારત વર્લ્ડકપમાં 300થી ઉપરના ટાર્ગેટને હજુ સુધી અચીવ કરી શક્યું નથી. 2015 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 288 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો, જે સર્વશ્રેષ્ઠ છે. 2011મા બીજીવખત વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ સર્વાધિક 275 રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. 2003મા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન વિરુદ્ધ 274 રનનો ટાર્ગેટ અચીવ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર
IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
Embed widget