શોધખોળ કરો

IPL 2013ઃ મેચ ફિક્સિંગ પર ફરી બોલ્યો ધોની, કહ્યું- ખેલાડીઓનો......

નવી દિલ્હીઃ આઈપીએલ 2013 મેચ ફિક્સિંગને પોતાના જીવનનો સૌથી ખરાબ અને નિરાશાનજક સમય ગણાવતા ધોનીએ સવાલ કર્યો કે, ખેલાડીઓનો શું વાંક હતો. બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને રોર ઓફ ધ લાયન ડોક્યૂડ્રામામાં આ મામલે મૌન તોડ્યું છે. ભારતીય ક્રિકેટના આ પ્રકરણમાં મેનેજમેન્ટની ભૂમિકાને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. ધોનીએ કહ્યું કે, ‘2013 મારા જીવનનો સૌથી કપરો સમય હતો. હું ક્યારેય આટલો નિરાશ નહોતો થયો, જેટલો તે સમયે હતો. આ પહેલા 2007ના વર્લ્ડકપમાં નિરાશા થઈ હતી, જ્યારે અમે ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયા હતા પણ તેમાં અમે ખરાબ ક્રિકેટ રમ્યા હતા. 2013ની તસવીર અલગ હતી. લોકો મેચ ફિક્સિંગ અને સ્પૉટ ફિક્સિંગની વાતો કરતા હતા. તે સમયે આખા દેશમાં આ જ વાતો થઈ રહી હતી.’ IPL 2013ઃ મેચ ફિક્સિંગ પર ફરી બોલ્યો ધોની, કહ્યું- ખેલાડીઓનો...... ધોનીએ હોટસ્ટાર પર પ્રસારિત પહેલા એપિસોડટટ ‘વૉટ ડિડ વી ડૂ રૉન્ગ’ માં કહ્યું કે, ચેન્નઈ સુપરકિંગ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો. તે સમયે મિશ્રિત લાગણીઓ હતી કારણ કે ઘણી બધી વાતોને તમે પોતાના પર લઈ લો છો. કેપ્ટન તરીકે આ જ સવાલ હતો કે, ટીમનું શું ભૂલ હતી.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘અમારી ટીમે ભૂલ કરી પણ શું તેમા ખેલાડીઓ શામેલ હતા? તેમની શું ભૂલ હતી કે, તેમને આટલું સહન કરવું પડ્યું.’ ધોનીએ ડૉક્યૂમેન્ટ્રીમાં કહ્યું કે, મેચ ફિક્સિંગ ખૂનથી પણ મોટો ગુનો છે. તેણે કહ્યું, ‘હું આજે જે પણ છું તે ક્રિકેટના કારણે છે. મારા માટે સૌથી મોટો ગુનો કતલ નહીં પણ મેચ ફિક્સિંગ છે. જો લોકોને લાગતું હોય કે, મેચનું પરિણામ અસાધારણ એટલે છે કેમ કે, મેચ ફિક્સ છે તો લોકોનો ક્રિકેટ પરથી વિશ્વાસ ઉઠી જશે અને મારા માટે આનાથી વધુ દુ:ખદ કંઈ નહીં હોય.’
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Embed widget