શોધખોળ કરો

IPLના બેસ્ટ કેપ્ટનની રેસમાં ધોનીએ બાજી મારી, આ દિગ્ગજ ખેલાડીને છોડ્યો પાછળ

ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની ટીમે ત્રણ વખત આઈપીએલ વિજેતા બની છે.

મુંબઈ: કોરોના વાયરસના કહેરના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન નથી થયું, પરંતુ સીએસકેના કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીને એક મોટી સફળતા મળી છે. ધોનીને આઈપીએલના બેસ્ટ કેપ્ટનનો ખિતાબ મળ્યો છે. મહેંદ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી આ ખિતાબ મેળવ્યો છે. પરંતુ ખિતાબ જીતવાના મામલે રોહિત શર્મા સીએસકે કેપ્ટન ધોની કરતા આગળ છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં ચાર ખિતાબ જીત્યા છે, જ્યારે ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની ટીમે ત્રણ વખત આઈપીએલ વિજેતા બની છે. આઈપીએલના પ્રસારણના અધિકાર રાખતા સ્ટાર સ્પોર્ટ્સના એક પેનલમાં ધોનીને જીતની ટકાવારીના કારણે આઈપીએલના બેસ્ટ કેપ્ટનનો ખિતાબ આપવામાં આવ્યો છે. ધોનીની આગેવાનીમાં ટીમને 60.11 ટકા મેચમાં જીત મળી છે. આ પેનલમાં આશીષ નેહરા, સંજય માંજરેકર,ડેરેન ગંગા, ગ્રીમ સ્મિથ,ડીન જોંસ,સ્ટોક સ્ટાયરિસ અને માઈક હસન જેવા દિગ્ગજ સામેલ હતા. ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સએ 10માંથી 8 ફાઈનલ મુકાબલામાં જગ્યા બનાવી છે. ધોનીની આગેવાનીમાં ટીમને ત્રણ વખત જ ફાઈનલમાં જીત મળી છે. સાથે જ સ્પોટ ફિક્સિંગના કારણે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 2016 અને 2017ની આઈપીએલ સીઝનમાં ભાગ નહોતી લઈ શકી. ધોની અને રોહિત શર્મા સિવાય બેસ્ટ કેપ્ટન બનવાની કેસમાં ગૌતમ ગંભીર, શેન વોર્ન અને એડમ ગિલક્રિસ્ટ પણ સામેલ છે. ગંભીરની આગેવાનીમાં કેકેઆર બે વખત વિજેતા બની છે, જ્યારે વોર્ને રાજસ્થાનની યુવા ટીમને પ્રથમ આઈપીએલના વિજેતા બનાવવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. ગિલક્રિસ્ટની આગેવાનીમાં ડેક્કન ચાર્જસને 2008ની આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Embed widget