શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ધોની નહીં રમે? મળી શકે છે આ યુવા બેટ્સમેનને મોકો, જાણો વિગતે

1/5
ઉલ્લેખનીય છે કે, ધોનીએ બુધવારે હેમિલ્ટનના શેડોન પાર્કમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, છતાં રમવા ઉપર હજુ પણ સસ્પેન્સ જણાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેમની ધરતી પર સીરીઝ જીતને ઇતિહાસ રચી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ધોનીએ બુધવારે હેમિલ્ટનના શેડોન પાર્કમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, છતાં રમવા ઉપર હજુ પણ સસ્પેન્સ જણાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેમની ધરતી પર સીરીઝ જીતને ઇતિહાસ રચી દીધો છે.
2/5
3/5
ત્રીજી વનડેમાં ધોનીની જગ્યાએ દિનેશ કાર્તિકે વિકેટકીપિંગ કરી હતી. ચોથી વનડે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે, જો ધોની નહીં રમી શકે તો તેના સ્થાને યુવા બેટ્સમેન શુભમન ગિલને મોકો મળી શકે છે.
ત્રીજી વનડેમાં ધોનીની જગ્યાએ દિનેશ કાર્તિકે વિકેટકીપિંગ કરી હતી. ચોથી વનડે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે, જો ધોની નહીં રમી શકે તો તેના સ્થાને યુવા બેટ્સમેન શુભમન ગિલને મોકો મળી શકે છે.
4/5
ભારતીયી ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની નસ ખેંચાવવાને લઇને પરેશાન છે. ત્રીજી વનડેમાં નસ ખેંચતા દુઃખાવાના કારણે ન હતો રમી શક્યો, હવે ચોથી હેમિલ્ટન અને પાંચમી વનડે માટે પણ શંકાસ્પદ લાગી રહ્યાં છે.
ભારતીયી ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની નસ ખેંચાવવાને લઇને પરેશાન છે. ત્રીજી વનડેમાં નસ ખેંચતા દુઃખાવાના કારણે ન હતો રમી શક્યો, હવે ચોથી હેમિલ્ટન અને પાંચમી વનડે માટે પણ શંકાસ્પદ લાગી રહ્યાં છે.
5/5
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચોની વનડે સીરીઝને 3-0થી જીતી લીધી છે, હવે બાકીની બે મેચો માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા માટેની રહી છે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી બાકીની બે વનડે નથી રમવાના, જોકે હવે બીજા રિપોર્ટ એવા પણ છે કે ધોની પણ ચોથી અને પાંચમી વનડે રમવા માટે શંકાસ્પદ છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચોની વનડે સીરીઝને 3-0થી જીતી લીધી છે, હવે બાકીની બે મેચો માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા માટેની રહી છે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી બાકીની બે વનડે નથી રમવાના, જોકે હવે બીજા રિપોર્ટ એવા પણ છે કે ધોની પણ ચોથી અને પાંચમી વનડે રમવા માટે શંકાસ્પદ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Embed widget