શોધખોળ કરો
પાકિસ્તાને ભારત પર ઠોક્યો 500 કરોડનો દાવો, આજે ICC કરશે સુનાવણી, જાણો શું છે મામલો
1/5

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ-પીસીબીએ કહ્યું કે, ભારત અમારી સાથે ક્રિકેટ મેચ નથી રમતુ જેના કારણે અમને મોટુ નુકશાન થયું છે. પીસીબીએ બીસીસીઆઇ ઉપર 70 મિલિયન ડૉલર એટલે કે 500 કરોડ રૂપિયાનો નુકશાનીનો દાવો કરી દીધો છે. આજે દુબઇમાં આઇસીસી આ અંગે સુનાવણી કરશે.
2/5

Published at : 01 Oct 2018 12:17 PM (IST)
View More





















