શોધખોળ કરો

પાકિસ્તાને ભારત પર ઠોક્યો 500 કરોડનો દાવો, આજે ICC કરશે સુનાવણી, જાણો શું છે મામલો

1/5
 પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ-પીસીબીએ કહ્યું કે, ભારત અમારી સાથે ક્રિકેટ મેચ નથી રમતુ જેના કારણે અમને મોટુ નુકશાન થયું છે. પીસીબીએ બીસીસીઆઇ ઉપર 70 મિલિયન ડૉલર એટલે કે 500 કરોડ રૂપિયાનો નુકશાનીનો દાવો કરી દીધો છે. આજે દુબઇમાં આઇસીસી આ અંગે સુનાવણી કરશે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ-પીસીબીએ કહ્યું કે, ભારત અમારી સાથે ક્રિકેટ મેચ નથી રમતુ જેના કારણે અમને મોટુ નુકશાન થયું છે. પીસીબીએ બીસીસીઆઇ ઉપર 70 મિલિયન ડૉલર એટલે કે 500 કરોડ રૂપિયાનો નુકશાનીનો દાવો કરી દીધો છે. આજે દુબઇમાં આઇસીસી આ અંગે સુનાવણી કરશે.
2/5
3/5
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાય દેશોની ટીમો છે જેમને પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. ભારતના કોઇપણ અધિકારીએ પાકિસ્તાનના દાવાની સુનાવણીમાં ભાગ લેવાની જરૂર નથી. ભારત પાકિસ્તાનને કોઇ પૈસા નથી આપવાનું.
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાય દેશોની ટીમો છે જેમને પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. ભારતના કોઇપણ અધિકારીએ પાકિસ્તાનના દાવાની સુનાવણીમાં ભાગ લેવાની જરૂર નથી. ભારત પાકિસ્તાનને કોઇ પૈસા નથી આપવાનું.
4/5
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ નથી રમતુ. આ મામલે આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા મુદ્દાઓને સરકારના સ્તરે સુધારવા પ્રયાસ કરવો જોઇએ, આઇસીસી પાસે મોકલવાની જરૂર નથી. અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઇ વાંધો નથી પણ કેટલાક મુદ્દા છે જે સૉલ્વ થાય પછી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ નથી રમતુ. આ મામલે આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા મુદ્દાઓને સરકારના સ્તરે સુધારવા પ્રયાસ કરવો જોઇએ, આઇસીસી પાસે મોકલવાની જરૂર નથી. અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઇ વાંધો નથી પણ કેટલાક મુદ્દા છે જે સૉલ્વ થાય પછી.
5/5
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ એક ઘણા લાંબા સમયથી યોજાઇ નથી, આને લઇને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ભારત પર 500 કરોડનો દાવો ઠોકી દીધો છે. પીસીબીએ આ મામલાને આઇસીસી પાસે પહોંચાડી દીધો છે, અને આને લગતી સુનાવણી આઇસીસી કરવાનું છે.
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ એક ઘણા લાંબા સમયથી યોજાઇ નથી, આને લઇને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ભારત પર 500 કરોડનો દાવો ઠોકી દીધો છે. પીસીબીએ આ મામલાને આઇસીસી પાસે પહોંચાડી દીધો છે, અને આને લગતી સુનાવણી આઇસીસી કરવાનું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું - ચીનની લેબમાંથી જ બધું....
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપBharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગીHun To Bolish : હું તો બોલીશ : સાયલેન્સરનું સુરસુરીયુંHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું - ચીનની લેબમાંથી જ બધું....
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું
જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું
વધુ એક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: મ્યુનિસિપલ ચૂંટણીમાં ૧૧માંથી ૧૦ મેયર પદ પર જીત
વધુ એક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: મ્યુનિસિપલ ચૂંટણીમાં ૧૧માંથી ૧૦ મેયર પદ પર જીત
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Embed widget