શોધખોળ કરો

પાકિસ્તાને ભારત પર ઠોક્યો 500 કરોડનો દાવો, આજે ICC કરશે સુનાવણી, જાણો શું છે મામલો

1/5
 પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ-પીસીબીએ કહ્યું કે, ભારત અમારી સાથે ક્રિકેટ મેચ નથી રમતુ જેના કારણે અમને મોટુ નુકશાન થયું છે. પીસીબીએ બીસીસીઆઇ ઉપર 70 મિલિયન ડૉલર એટલે કે 500 કરોડ રૂપિયાનો નુકશાનીનો દાવો કરી દીધો છે. આજે દુબઇમાં આઇસીસી આ અંગે સુનાવણી કરશે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ-પીસીબીએ કહ્યું કે, ભારત અમારી સાથે ક્રિકેટ મેચ નથી રમતુ જેના કારણે અમને મોટુ નુકશાન થયું છે. પીસીબીએ બીસીસીઆઇ ઉપર 70 મિલિયન ડૉલર એટલે કે 500 કરોડ રૂપિયાનો નુકશાનીનો દાવો કરી દીધો છે. આજે દુબઇમાં આઇસીસી આ અંગે સુનાવણી કરશે.
2/5
3/5
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાય દેશોની ટીમો છે જેમને પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. ભારતના કોઇપણ અધિકારીએ પાકિસ્તાનના દાવાની સુનાવણીમાં ભાગ લેવાની જરૂર નથી. ભારત પાકિસ્તાનને કોઇ પૈસા નથી આપવાનું.
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાય દેશોની ટીમો છે જેમને પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. ભારતના કોઇપણ અધિકારીએ પાકિસ્તાનના દાવાની સુનાવણીમાં ભાગ લેવાની જરૂર નથી. ભારત પાકિસ્તાનને કોઇ પૈસા નથી આપવાનું.
4/5
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ નથી રમતુ. આ મામલે આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા મુદ્દાઓને સરકારના સ્તરે સુધારવા પ્રયાસ કરવો જોઇએ, આઇસીસી પાસે મોકલવાની જરૂર નથી. અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઇ વાંધો નથી પણ કેટલાક મુદ્દા છે જે સૉલ્વ થાય પછી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ નથી રમતુ. આ મામલે આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા મુદ્દાઓને સરકારના સ્તરે સુધારવા પ્રયાસ કરવો જોઇએ, આઇસીસી પાસે મોકલવાની જરૂર નથી. અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઇ વાંધો નથી પણ કેટલાક મુદ્દા છે જે સૉલ્વ થાય પછી.
5/5
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ એક ઘણા લાંબા સમયથી યોજાઇ નથી, આને લઇને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ભારત પર 500 કરોડનો દાવો ઠોકી દીધો છે. પીસીબીએ આ મામલાને આઇસીસી પાસે પહોંચાડી દીધો છે, અને આને લગતી સુનાવણી આઇસીસી કરવાનું છે.
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ એક ઘણા લાંબા સમયથી યોજાઇ નથી, આને લઇને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ભારત પર 500 કરોડનો દાવો ઠોકી દીધો છે. પીસીબીએ આ મામલાને આઇસીસી પાસે પહોંચાડી દીધો છે, અને આને લગતી સુનાવણી આઇસીસી કરવાનું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget