શોધખોળ કરો

VIDEO: ચાલુ મેચમાં ખેલાડીએ પેન્ટ ઉતારી કર્યું એવું કામ કે મચી ગયો હંગામો, રેફરીએ બહાર કાઢ્યો

Football: રવિવારે કોપા પેરુમાં એટ્લેટિકો એવોઝુન(Atlético Avazon)નો સામનો કેન્ટારસિલો એફસી( Cantarcillo FC) સામે થયો. મેચની 71મી મિનિટે સ્કોર 0-0થી બરાબર રહ્યો હતો. પછી અવાજુનને એક કોર્નર મળ્યો. અહીં જ આ ઘટના બની હતી.

Football: પેરુમાં એક ફૂટબોલ ખેલાડીને પીચ પર પેશાબ કરવા બદલ રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. ગોલ, સ્કિલ અને ટેકનિકથી ભરેલી, ફૂટબોલની દુનિયા ઘણીવાર આપણને રમુજી ક્ષણો બતાવે છે જેનો રમત સાથે કોઈ લેવાદેવા નથી હતો. આવી જ ઘટના પેરુમાં પણ બની હતી. સેબેસ્ટિયન મુનોઝ, જે પેરુના ત્રીજા ડિવિઝનમાં એટલાટિકો અવાઝુન માટે રમે છે, તે આ ઇવેન્ટનો પોસ્ટર બોય હતો. તે અત્યાર સુધીની સૌથી વિચિત્ર રેડ કાર્ડ પળોમાં સામેલ હતો. મેદાનની બાજુમાં પેશાબ કરવા બદલ રેફરીએ તેને આખી મેચમાંથી બહાર કરી દીધો હતો.

 

રવિવારે કોપા પેરુમાં એટ્લેટિકો એવોઝુન(Atlético Avazon)નો સામનો કેન્ટારસિલો એફસી( Cantarcillo FC)સામે થયો. મેચની 71મી મિનિટે સ્કોર 0-0થી બરાબર રહ્યો હતો. પછી અવાજુનને એક કોર્નર મળ્યો. જો કે, કેન્ટોરસિલોના ગોલકીપર લુચો રુઈઝને ઈજા થવાને કારણે પછી રમત બંધ કરવામાં આવી હતી. જો કે આ પછી એવી ઘટના બની જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો. મુનોઝ કોર્નર લેવા માટે પહોંચ્યો, પરંતુ રુઈઝની ઈજાને જોઈને તે મેદાનની બહાર નીકળી ગયો અને પેશાબ કરવા લાગ્યો. સતર્કટ કેન્ટોરસિલોના ખેલાડીઓએ મુનોઝને મેદાનની બાજુમાં પેશાબ કરતા જોયો અને તરત જ રેફરીને જાણ કરી. રેફરી અને સાથી ખેલાડીઓ તરત જ રુઈઝની ઈજા વિશે ભૂલી ગયા.

થોડીક સેકન્ડ બાદ રેફરી મુનોઝ પાસે ગયો અને તેને રેડ કાર્ડ બતાવ્યું. રેફરીના નિર્ણયથી મુનોઝ ચોંકી ગયો હતો, પરંતુ તેની પાસે રમતનું મેદાન છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ પહેલીવાર નથી જ્યારે ખેલાડીઓએ મેદાન પર પેશાબ કર્યો હોય. ભૂતપૂર્વ આર્સેનલ ગોલકીપર જેન્સ લેહમેન એક વખત રમતની મધ્યમાં પેશાબ કરવા માટે જાહેરાતના હોર્ડિંગ્સ પર કૂદકો માર્યો હતો અને રેફરી તેને શોધે તે પહેલાં મેદાન પર પાછો ફર્યો હતો.

 ઇંગ્લેન્ડ ના મહાન ગોલકીપર લાઈનેકર 1990 માં વર્લ્ડ કપ મેચની મધ્યમાં શૌચ કર્યું હતું. પેટમાં દુખાવાથી પીડાતા લિનેકર પાસે આયર્લેન્ડ સામેની ગ્રૂપ ગેમમાં આમ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કમનસીબે સેબેસ્ટિયન મુનોઝ માટે, તે લેહમેન અથવા લીનેકરની જેમ છટકી શક્યો ન હતો, પરંતુ તે એવા લોકોની યાદીમાં જોડાયો હતો જેમણે મેદાન પર પેશાબ કર્યો છે અથવા શૌચ કર્યું હોય.

આ પણ વાંચો...

ICC એ બાંગ્લાદેશ પાસેથી પાછી ખેંચી ટી20 વર્લ્ડકપની યજમાની, હવે આ દેશ કરશે આયોજન, થઇ ગયુ કન્ફૉર્મ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget