શોધખોળ કરો

જેટ એરવેઝ પર PMOએ બોલાવી બેઠક, 15 એપ્રિલ સુધી ઇન્ટરનેશનલ ઉડાણો રદ

રોકડની અછતને કારણે જેટ એરવેઝની તમામ ઇન્ટરનેશનલ ઉડાણો 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇડિયાના નેતૃત્વ ધરાવતા બેન્કોના જૂથ તરફથી હિસ્સેદારીના વેચાણ માટે નક્કી કરવામાં આવેલી હરાજીની સમયસીમા શુક્રવારે ખત્મ થઇ ગઇ છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન ઓફિસે આર્થિક સંકટનો સામનો કરી રહેલી પ્રાઇવેટ એરલાઇન્સ જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ કહ્યું કે, જેટની સેવાઓ 15 એપ્રિલ સુધી કોઇ પણ સંજોગોમાં અવરોધિત રહેશે. જેટ એરવેઝ પાસે સપ્તાહમાં ફક્ત 6થી સાત ઉડાણ ભરવાના રૂપિયા છે. રોકડની અછતને કારણે જેટ એરવેઝની તમામ ઇન્ટરનેશનલ ઉડાણો 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇડિયાના નેતૃત્વ ધરાવતા બેન્કોના જૂથ તરફથી હિસ્સેદારીના વેચાણ માટે નક્કી કરવામાં આવેલી હરાજીની સમયસીમા શુક્રવારે ખત્મ થઇ ગઇ છે. હાલમાં બેન્કોનું જૂથ એરલાઇનની ઉડાણો પર નિયમિત નજર રાખી રહ્યું છે.  આ અગાઉ આ હરાજી બુધવારે ખત્મ થઇ રહી હતી પરંતુ બાદમાં તેને વધારીને શુક્રવાર સુધી તેને આગળ વધારી દેવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરલાઇન્સના સંસ્થાપક નરેશ ગોયલ, સંયુક્ત આરબ અમીરાતની એતિહાદ એરવેઝ, એર કેનેડા અને અન્ય રોકાણકારોએ એરલાઇન માટે હરાજી સોંપી છે. એરલાઇને પોતાની ઇન્ટરનેશનલ ઉડાણોને અસ્થાયી રીતે નિલંબિત રાખવાની જાહેરાત ગુરુવારે કરી હતી. લીઝનું ભાડુ નહી ભરી શકવાના કારણે 10 અન્ય વિમાનોને ઉડાણથી બહાર કર્યા બાદ જેટ એરવેઝે પૂર્વી, અને પૂર્વોત્તર ભારત તરફ જનારી ફ્લાઇટોને રદ કરવાની જાહેરાત કરી હતી. એરલાઇન્સ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, રોકડની અછતને કારણે જેટ એરવેઝે ઇન્ટરનેશનલ ઉડાણોને રદ રાખવાનો નિર્ણય સોમવાર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget