શોધખોળ કરો

પંજાબની હારથી ભડકેલી પ્રીતિ ઝિન્ટાએ સેહવાગને રૂમમાં બોલાવીને ખખડાવી નાંખ્યો!

1/5
 પંજાબ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા નજીકના લોકોનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં 2 ટ્રીપલ સેન્ચ્યુરી અને વનડેમાં ડબલ સેન્ચ્યુરી મારી ચુકેલા વીરેન્દ્ર સેહવાગ અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે બધું ઠીક નથી. નજીકના સૂત્રો જણાવે છે કે સેહવાગે નિર્ણય અને કામ પર પ્રીતિએ પહેલી વખત વાંધો ઉઠાવ્યો છે.
પંજાબ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા નજીકના લોકોનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં 2 ટ્રીપલ સેન્ચ્યુરી અને વનડેમાં ડબલ સેન્ચ્યુરી મારી ચુકેલા વીરેન્દ્ર સેહવાગ અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે બધું ઠીક નથી. નજીકના સૂત્રો જણાવે છે કે સેહવાગે નિર્ણય અને કામ પર પ્રીતિએ પહેલી વખત વાંધો ઉઠાવ્યો છે.
2/5
ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે અશ્વિનને કરુણ નાયર અને મનોજ તિવારી જેવા ખેલાડીઓને પહેલા ત્રણ પર મોકલ્યા તેને લઈને પ્રીતિએ સેહવાગની રણનીતિ પર વિરોધ નોંધાવ્યો હતો. અશ્વિન આ મેચમાં શૂન્ય સ્કોર પર પાછો ફર્યો. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રીતિએ હારનો દોષનો ટોપલો સેહવાગ પર ઢોળ્યો પૂર્વ બેટ્સમેન પર ભડાસ કાઢી હતી.
ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે અશ્વિનને કરુણ નાયર અને મનોજ તિવારી જેવા ખેલાડીઓને પહેલા ત્રણ પર મોકલ્યા તેને લઈને પ્રીતિએ સેહવાગની રણનીતિ પર વિરોધ નોંધાવ્યો હતો. અશ્વિન આ મેચમાં શૂન્ય સ્કોર પર પાછો ફર્યો. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રીતિએ હારનો દોષનો ટોપલો સેહવાગ પર ઢોળ્યો પૂર્વ બેટ્સમેન પર ભડાસ કાઢી હતી.
3/5
મંગળવારે રાજસ્થાન રોયલ્સે આપેલા 158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ ટીમ જીતશે તેવી આશા દરેકને હતી. જોકે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નબળી ગણાય રહેલી રાજસ્થાને પંજાબને ખૂબ જ સહેલાઈથી હરાવીને અપસેટ સર્જી દીધો હતો. હાલ રેટિંગમાં પંજાબ ત્રીજા નંબરે છે.
મંગળવારે રાજસ્થાન રોયલ્સે આપેલા 158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ ટીમ જીતશે તેવી આશા દરેકને હતી. જોકે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નબળી ગણાય રહેલી રાજસ્થાને પંજાબને ખૂબ જ સહેલાઈથી હરાવીને અપસેટ સર્જી દીધો હતો. હાલ રેટિંગમાં પંજાબ ત્રીજા નંબરે છે.
4/5
 મીડિયા અહેવાલ અનુસાર મેચ હાર્યા બાદ વિરેન્દ્રસિંહને પ્રીતિએ પોતાના રૂમમાં બોલાવીને ખખડાવી નાંખ્યો હતો. નોંધનીય છે કે કે સેહવાગ પાછલા 5 વર્ષથી કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયેલ છે. તો પ્રીતિ ઝિંટા, નેસ વાડિયા અને મોહિત બર્મન આ ફ્રેન્ચાઈઝીના માલિક છે. સૂત્રોનું માનીએ તો પ્રીતિ દ્વારા જે રીતે સેહવાગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેનાથી વિરુ એટલો તો નારાજ છે કે તે પંજાબની ટીમ સાથે ચાલી રહેલા તેના 5 વર્ષ જૂના સંબંધો પર પૂર્ણવિરામ પણ મુકી શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર મેચ હાર્યા બાદ વિરેન્દ્રસિંહને પ્રીતિએ પોતાના રૂમમાં બોલાવીને ખખડાવી નાંખ્યો હતો. નોંધનીય છે કે કે સેહવાગ પાછલા 5 વર્ષથી કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયેલ છે. તો પ્રીતિ ઝિંટા, નેસ વાડિયા અને મોહિત બર્મન આ ફ્રેન્ચાઈઝીના માલિક છે. સૂત્રોનું માનીએ તો પ્રીતિ દ્વારા જે રીતે સેહવાગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેનાથી વિરુ એટલો તો નારાજ છે કે તે પંજાબની ટીમ સાથે ચાલી રહેલા તેના 5 વર્ષ જૂના સંબંધો પર પૂર્ણવિરામ પણ મુકી શકે છે.
5/5
નવી દિલ્હીઃ આઈપીએલની સીઝન 11માં પહેલા રવિવારે પોતાના નવા ઘર ઇન્દોરમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું, પરંતુ તેના બે દિવસ બાદ મંગળવારે રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડ જયપુરમાં જ ન હરાવી શક્યું અને 15 રને હારનો સામનો કરવો પડ્યો. આ સવાઈમ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનની પંજાબ વિરૂદ્ધ આઈપીએલમાં સતત 5મી જીત રહી. પંજાબની હારને કારણે ટીમની સહ માલિક પ્રિતી ઝિન્ટા ખૂબ જ નારાજ જોવા મળી. પ્રિતી ઝિન્ટાનું દુખ ત્યારે પણ જોવા મળ્યું જ્યારે તે મેદાન પર હાર બાદ સેહવાગની સાથે વાત કરતી જોવા મળી. આ સમયે પ્રીતિ સેહવાગથી પણ વાત કરતાં સમયે ખૂબ નારાજ જોવા મળી.
નવી દિલ્હીઃ આઈપીએલની સીઝન 11માં પહેલા રવિવારે પોતાના નવા ઘર ઇન્દોરમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું, પરંતુ તેના બે દિવસ બાદ મંગળવારે રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડ જયપુરમાં જ ન હરાવી શક્યું અને 15 રને હારનો સામનો કરવો પડ્યો. આ સવાઈમ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનની પંજાબ વિરૂદ્ધ આઈપીએલમાં સતત 5મી જીત રહી. પંજાબની હારને કારણે ટીમની સહ માલિક પ્રિતી ઝિન્ટા ખૂબ જ નારાજ જોવા મળી. પ્રિતી ઝિન્ટાનું દુખ ત્યારે પણ જોવા મળ્યું જ્યારે તે મેદાન પર હાર બાદ સેહવાગની સાથે વાત કરતી જોવા મળી. આ સમયે પ્રીતિ સેહવાગથી પણ વાત કરતાં સમયે ખૂબ નારાજ જોવા મળી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget