શોધખોળ કરો
રાજકોટમાં પુજારા બન્યો ટુર ગાઇડ, જાણો શું આપી માહિતી
1/4

પુજારાએ કહ્યું કે, જો તમે રાજકોટમાં હોવ તો સૌપ્રથમ સ્થાનિક વાનગીનો સ્વાદ માણવો જોઈએ. ગુજરાતી થાળી ખાસ જમવી જોઈએ. થાળીમાં પણ તમને વિવિધ વિકલ્પો મળશે. પરંતુ તમે બાજરાના રોટલા અને ખિચડી-કઢી ચોક્કસ ટેસ્ટ કરજો.
2/4

પુજારાએ કહ્યું કે, આ પછી જો તમે નવરાત્રિ દરમિયાન રાજકોટમાં હો તો ગરબા રમવા જોઈએ. જે અહીંનો પારંપરિક તહેવાર છે. જોકે, મને ગરબા રમતા નથી આવડતું, હું શીખી રહ્યો છું.
Published at : 09 Oct 2018 05:19 PM (IST)
View More




















