શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો

એમએસકે પ્રસાદના અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ ટીમના 15 ખેલાડીઓની પસંદગી કરી છે. સૌથી ચોંકાવનારું નામ દિનેશ કાર્તિકનું છે. અત્યાર સુધી રિષભ પંતની ચર્ચા ચાલતી હતી પરંતુ ટીમ જાહેર થઈ તો પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મુંબઈઃ આગામી વિશ્વ કપ-2019 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાનો છે. આ માટે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. એમએસકે પ્રસાદના અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ ટીમના 15 ખેલાડીઓની પસંદગી કરી છે. સૌથી ચોંકાવનારું નામ દિનેશ કાર્તિકનું છે. અત્યાર સુધી રિષભ પંતની ચર્ચા ચાલતી હતી પરંતુ ટીમ જાહેર થઈ તો પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે, ટીમને એક નિષ્ણાંત વિકેટકીપરની જરૂર છે. તેવામાં અમે રિષભ પંત અને દિનેશ કાર્તિકની ચર્ચા કરી હતી અંતે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રિષભ પંત એક આક્રમક બેટ્સમેન છે પરંતુ તે સારી શરૂઆત કર્યાં બાદ પોતાની વિકેટ ગુમાવી દે છે. તે મેચ ફિનિશ કરવામાં અસફળ રહ્યો છે. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો ભારતને નિષ્ણાંત વિકેટકીપરની પણ જરૂર છે. તેથી વાત તેની વિરૂદ્ધ ગઈ છે. કાર્તિકની વિકેટ કીપિંગ પણ પંત કરતાં સારી છે. ત્યારે દિનેશ કાર્તિક પાસે પંત કરતાં સારો અનુભવ છે. તે ચોથા સ્થાને બેટિંગ પણ કરી શકે છે. આથી પસંદગી સમિતિએ તેના પર વિશ્વાસ મુક્યો છે. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો તમિલનાડુના આ વિકેટકીપર બેટ્સમેન ટીમના મિડલ ઓર્ડરને ઘણીવાર સંભાળ્યું છે. તેણે ઘણીવાર ટીમને આસાનીથી જીત અપાવી છે, તો જરૂર પડવા પર ઘણીવાર પોતાની હિટિંગ સ્ટ્રેન્થને પણ દર્શાવી છે. કોલંબોમાં રમાયેલી નિદહાસ ટ્રોફીના ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 8 બોલ પર 29 રનની અણનમ ઈનિંગ ભારતીય ટીમને હારમાંથી જીત અપાવી હતી. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો ભલે પંત લાંબી-લાંબી સિક્સ ફટકારી શકે છે પરંતુ પરિસ્થિતિઓ પ્રમાણે તાલમેલ બેસાડીને ઈનિંગને સંભાળવાનું જાણે છે. તે મુશ્કેલ થઈ ચુકેલી સ્થિતિમાં ગેપ શોધવામાં માહેર છે. પસંદગીકારોએ કહ્યું કે, પંતમાં ખુબ પ્રતિભા છે અને અમારા માટે દુખદ છે કે, તેનો ટીમમાં સમાવેશ કરી શક્યા નહીં, પરંતુ તેની પાસે ઘણો સમય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget