શોધખોળ કરો
રોહિત શર્માએ એશિયા કપની શાનદાર કેપ્ટનશીનો શ્રેય આપ્યો આ ખેલાડીને, કહ્યું- હંમેશા જરૂરી સમયે મદદ કરી
1/4

રોહિતે પોતાની શાંત કેપ્ટનશીનો શ્રેય પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને આપતા કહ્યું કે, અમે હંમેશા ધોની ભાઇ પાસેથી શીખીએ છીએ, કેમકે તે મહાન કેપ્ટન છે. જ્યારે જ્યારે અમને મેદાન પર કોઇ પ્રૉબ્લમ આવ્યો ત્યારે ત્યારે ધોની અમારી સાથે ઉભો રહ્યો,
2/4

Published at : 30 Sep 2018 12:11 PM (IST)
View More




















