શોધખોળ કરો

ધોનીએ કઇ રીતે લઇ લીધો ક્રિકેટમાંથી અચાનક સન્યાસ, સાથી ખેલાડીએ કર્યો સન્યાસ અંગે ચોંકવનારો ખુલાસો

ગયા વર્ષ આઇપીએલની 13મી સિઝન માટે ઠીક યુએઇ જતા પહેલા સન્યાસની જાહેરાત કરી હતી, આનાથી બધા ચોંકી ગયા હતા. કેમકે ફેન્સના મનમાં હતુ કે ટીમ ઇન્ડિયામાં એમએસ ધોનીની જબરદસ્ત અને ઝડપથી વાપસી થશે. 

નવી દિલ્હીઃ ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીએ એક વર્ષ અગાઉ ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લઇને બધાને ચોંકાવી દીધા હતા, ગયા વર્ષ 15મી ઓગસ્ટે ટીમ ઇન્ડિયના પૂર્વ કેપ્ટન ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી, આ સન્યાસ પાછળ લોકો અનેક પ્રકારના તર્ક વિતર્ક લગાવી રહ્યાં હતા. હવે આ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. સીએસકેના ખેલાડી ઋતુરાજ ગાયકવાડે આ અંગો મોત તોડ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષ આઇપીએલની 13મી સિઝન માટે ઠીક યુએઇ જતા પહેલા સન્યાસની જાહેરાત કરી હતી, આનાથી બધા ચોંકી ગયા હતા. કેમકે ફેન્સના મનમાં હતુ કે ટીમ ઇન્ડિયામાં એમએસ ધોનીની જબરદસ્ત અને ઝડપથી વાપસી થશે. 

પરંતુ હવે ધોનીના સન્યાસ અંગે ઋતુરાજ ગાયકવાડનો ખુલાસો બધાને ચોંકાવી રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડનુ કહેવુ છે કે- ધોનીની સન્યાસ વિશે કોઇને પણ જાણકારી ન હતી. ધોનીએ પોતાના ફેંસલાની ભનક કોઇને ન હતી આવવા દીધી. ધોની ઓગસ્ટની શરૂઆતમાં જ ચેન્નાઇ પ્રેક્ટિસ કરવા માટે પહોંચી ગયો હતો. 15મી ઓગસ્ટે પણ તે બાકી દિવસોની જેમ જ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. 

ઋતુરાજ ગાયકવાડને ધોનીના ફેંસલાને સમજવા માટે બે-ત્રણ દિવસ લાગી ગયા. સ્ટાર ખેલાડીએ કહ્યું- પ્રેક્ટિસ ખતમ થઇ, 7 વાગે અમે લોકો ડિનર પર જઇ રહ્યાં હતા ત્યારે કોઇને ધોનીના સન્યાસ વિશે ખબર પડી. મને બે-ત્રણ દિવસ લાગી ગયા એ વાત સમજતા કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અમે ધોનીને રમતા નહીં જોઇ શકીએ.

ધોનીએ ભારતને અપાવ્યો મોટો ખિતાબ 

ઉલ્લેખનીય છે કે 2019 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડના હાથોમાં સેમીફાઇનલમાં હાર બાદ ધોનીએ ક્રિકેટમાંથી બ્રેકની જાહેરાત કરી હતી આ બ્રેક બાદ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ ક્યારેય ના રમ્યો અને લગભગ એક વર્ષ બાદ તેને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ. 

ધોનીની ગણતરી દુનિયાના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા દરેક મોટો ખિતાબ જીતવામાં સફળ રહી છે. ધોનીએ ટીમ ઇન્ડિયાને ટી20 વર્લ્ડકપ, વનડે વર્લ્ડકપ અને આઇસીસી ચેમ્પિયન ટ્રૉફીનો ખિતાબ અપાવ્યો. આ ઉપરાંત ધોનીની આગેવાનીમાં જ ટીમ ઇન્ડિયા પહેલીવાર આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબરનો ખિતાબ હાંસલ કરવામાં સફળ રહી હતી. 

જોકે, ધોનીએ હજુ પણ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમવાનુ ચાલુ રાખ્યુ છે. ધોનીની વાતોથી સંકેત મળ્યા છે કે તે આઇપીએલ 14 બાદ ક્રિકેટને પુરેપુરી રીતે અલવિદા કહી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Embed widget