શોધખોળ કરો
ભારતના સ્ટાર ક્રિકેટરના દીકરાની મુંબઈની ટીમમાં થઈ પસંદગી, વડોદરામાં રમશે મેચ, જાણો વિગત
1/3

મુંબઈઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની મુંબઈની અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. 16 સપ્ટેમ્બરથી વડોદરામાં રમાનારી અખિલ ભારતીય જે વાઇ લેલે ઈન્વિટેશનલ વન ડે ટુર્નામેન્ટમાં અર્જુન રમશે.
2/3

તાજેતરમાં જ અર્જુન ભારતની અંડર 19 ટીમ સાથે શ્રીલંકા સામે ચાર દિવસીય મેચ રમ્યો હતો. જેમાં તેણે કરિયરની બીજી જ ઈનિંગમાં વિકેટ લઈને સમાચારમાં ચમક્યો હતો પરંતુ આ પ્રવાસમાં તે બેટ દ્વારા કોઈ કમાલ કરી શક્યો નહોતો.
Published at : 13 Sep 2018 07:46 AM (IST)
View More




















