શોધખોળ કરો
ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર બેટિંગ કરતા રાયડુએ ધોની સહિત આ ધુરંધરોને રાખ્યા પાછળ, જાણો વિગત
1/6

યુવરાજ સિંહે 4 નંબર પર બેટિંગ કરતાં નવ ઈનિંગમાં 44.75ની સરેરાશથી 358 રન બનાવ્યા છે. જેમાં એક 150 રનની ઈનિંગ પણ સામેલ છે. આ સિવાય તે ખાસ કમાલ દેખાડી શક્યો નથી. હાલ તે પણ ટીમની બહાર છે.
2/6

નવી દિલ્હીઃ ભારતે 2015ના વર્લ્ડ કપ બાદ અત્યાર સુધીમાં 72 વન ડે મેચ રમી છે. જેમાં 11 ખેલાડીઓને 4 નંબર પર બેટિંગ કરવા અજમાવ્યા છે. ટીમના આ મહત્વપૂર્ણ નંબર પર અંબાતિ રાયડુના રૂપમાં એક બુદ્ધિમાન બેટ્સમેન મળી ગયો હોવાનું પ્રથમ વખત કેપ્ટન વિરાટ કોહલીને લાગી રહ્યું છે.
Published at : 31 Oct 2018 08:05 AM (IST)
View More




















