શોધખોળ કરો

ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર બેટિંગ કરતા રાયડુએ ધોની સહિત આ ધુરંધરોને રાખ્યા પાછળ, જાણો વિગત

1/6
યુવરાજ સિંહે 4 નંબર પર બેટિંગ કરતાં નવ ઈનિંગમાં 44.75ની સરેરાશથી 358 રન બનાવ્યા છે. જેમાં એક 150 રનની ઈનિંગ પણ સામેલ છે. આ સિવાય તે ખાસ કમાલ દેખાડી શક્યો નથી. હાલ તે પણ ટીમની બહાર છે.
યુવરાજ સિંહે 4 નંબર પર બેટિંગ કરતાં નવ ઈનિંગમાં 44.75ની સરેરાશથી 358 રન બનાવ્યા છે. જેમાં એક 150 રનની ઈનિંગ પણ સામેલ છે. આ સિવાય તે ખાસ કમાલ દેખાડી શક્યો નથી. હાલ તે પણ ટીમની બહાર છે.
2/6
નવી દિલ્હીઃ ભારતે 2015ના વર્લ્ડ કપ બાદ અત્યાર સુધીમાં 72 વન ડે મેચ રમી છે. જેમાં 11 ખેલાડીઓને 4 નંબર પર બેટિંગ કરવા અજમાવ્યા છે. ટીમના આ મહત્વપૂર્ણ નંબર પર અંબાતિ રાયડુના રૂપમાં એક બુદ્ધિમાન બેટ્સમેન મળી ગયો હોવાનું પ્રથમ વખત કેપ્ટન વિરાટ કોહલીને લાગી રહ્યું છે.
નવી દિલ્હીઃ ભારતે 2015ના વર્લ્ડ કપ બાદ અત્યાર સુધીમાં 72 વન ડે મેચ રમી છે. જેમાં 11 ખેલાડીઓને 4 નંબર પર બેટિંગ કરવા અજમાવ્યા છે. ટીમના આ મહત્વપૂર્ણ નંબર પર અંબાતિ રાયડુના રૂપમાં એક બુદ્ધિમાન બેટ્સમેન મળી ગયો હોવાનું પ્રથમ વખત કેપ્ટન વિરાટ કોહલીને લાગી રહ્યું છે.
3/6
રહાણેએ 4 નંબર પર બેટિંગ કરતાં 10 ઈનિંગમાં 46.66ની સરેરાશથી 420 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સામેલ છે. હાલ તે વન ડે ટીમની બહાર છે.
રહાણેએ 4 નંબર પર બેટિંગ કરતાં 10 ઈનિંગમાં 46.66ની સરેરાશથી 420 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સામેલ છે. હાલ તે વન ડે ટીમની બહાર છે.
4/6
દિનેશ કાર્તિકે પણ 4 નંબર પર બેટિંગ કરતી વખતે 9 ઈનિંગમાં 52.80ની સરેરાશથી 264 રન બનાવ્યા છે. મનીષ પાંડેએ 7 ઈનિંગમાં 183, હાર્દિક પંડ્યાએ 5 ઈનિંગમાં 150 રન, મનોજ તિવારીએ ત્રણ ઈનિંગમાં 34 રન, લોકેશ રાહુલે 3 ઈનિંગમાં 26 રન અને કેદાર જાધવે 3 ઈનિંગમાં 18 રન 4 નંબર પર બેટિંગ કરતા બનાવ્યા છે. પરંતુ આ તમામ તેમની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા છે.
દિનેશ કાર્તિકે પણ 4 નંબર પર બેટિંગ કરતી વખતે 9 ઈનિંગમાં 52.80ની સરેરાશથી 264 રન બનાવ્યા છે. મનીષ પાંડેએ 7 ઈનિંગમાં 183, હાર્દિક પંડ્યાએ 5 ઈનિંગમાં 150 રન, મનોજ તિવારીએ ત્રણ ઈનિંગમાં 34 રન, લોકેશ રાહુલે 3 ઈનિંગમાં 26 રન અને કેદાર જાધવે 3 ઈનિંગમાં 18 રન 4 નંબર પર બેટિંગ કરતા બનાવ્યા છે. પરંતુ આ તમામ તેમની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા છે.
5/6
2015 વર્લ્ડ કપ બાદ ભારતે 4 નંબર પર 11 બેટ્સમેનો અજમાવ્યા છે. જેમાં ધોનીએ સર્વાધિક 11 વખત આ નંબર પર બેટિંગ કરી છે. જેમાં તેણે 32.81ની સરેરાશથી 361 રન બનાવ્યા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેના કંગાળ ફોર્મના કારણે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણીમાં સમાવેશ નથી કરાયો.
2015 વર્લ્ડ કપ બાદ ભારતે 4 નંબર પર 11 બેટ્સમેનો અજમાવ્યા છે. જેમાં ધોનીએ સર્વાધિક 11 વખત આ નંબર પર બેટિંગ કરી છે. જેમાં તેણે 32.81ની સરેરાશથી 361 રન બનાવ્યા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેના કંગાળ ફોર્મના કારણે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણીમાં સમાવેશ નથી કરાયો.
6/6
રાયડુ માત્ર ચાર ઈનિંગમાં ચાર નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. જેમાં તેણે 72.33ની સરેરાશથી 217 રન બનાવ્યા છે. જેમાં સોમવારે ફટકારેલી સદી પણ સામેલ છે. જે બાદ કેપ્ટન કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ચાર નંબર પર સૌથી ઉપયોગી ગણાવ્યો હતો.
રાયડુ માત્ર ચાર ઈનિંગમાં ચાર નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. જેમાં તેણે 72.33ની સરેરાશથી 217 રન બનાવ્યા છે. જેમાં સોમવારે ફટકારેલી સદી પણ સામેલ છે. જે બાદ કેપ્ટન કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ચાર નંબર પર સૌથી ઉપયોગી ગણાવ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget